શોધખોળ કરો

ગારીયાધરની પાટીદાર મહિલા પર બળાત્કાર કરી હત્યાના કેસમાં 3 સગા ભાઈ ઝડપાયા, જાણો કોણ છે આ નરાધમો? કઈ રીતે ગુજારેલો પાશવી અત્યાચાર?

1/4
આ મામલે આઇજીએ તપાસ દરમિયાન માંડવી ગામના ત્રણ સગ્ગાભાઇઓ આહીર અમરુ ઉકાભાઇ ભેડા, ભાવેશ ઉર્ફે લાલો ઉકાભાઇ ભેડા અને મુકેશ ઉકાભાઇ ભેડા, ઉપરાંત માંડવી ગામના જ વિક્રમ ભગવાનભાઇ ભેડા અને રાજુ ઘુસાભાઇ ભેડા સહીત પાંચ શખ્સોની ધરપકડ કરી તમામને ગારીયાધાર કોર્ટમાં રજુ કરવામા આવતા. અદાલતે તમામના 6 સપ્ટેમ્બર સાંજે 4 વાગ્યા સુધીના રીમાન્ડ મંજરુ કર્યા હતા. કોર્ટમાં લઇ જવા અગાઉ તમામનું ગારીયાધાર સરકારી હોસ્પિટલમાં મેડીકલ ચેકઅપ કરાવામાં આવ્યું હતું.
આ મામલે આઇજીએ તપાસ દરમિયાન માંડવી ગામના ત્રણ સગ્ગાભાઇઓ આહીર અમરુ ઉકાભાઇ ભેડા, ભાવેશ ઉર્ફે લાલો ઉકાભાઇ ભેડા અને મુકેશ ઉકાભાઇ ભેડા, ઉપરાંત માંડવી ગામના જ વિક્રમ ભગવાનભાઇ ભેડા અને રાજુ ઘુસાભાઇ ભેડા સહીત પાંચ શખ્સોની ધરપકડ કરી તમામને ગારીયાધાર કોર્ટમાં રજુ કરવામા આવતા. અદાલતે તમામના 6 સપ્ટેમ્બર સાંજે 4 વાગ્યા સુધીના રીમાન્ડ મંજરુ કર્યા હતા. કોર્ટમાં લઇ જવા અગાઉ તમામનું ગારીયાધાર સરકારી હોસ્પિટલમાં મેડીકલ ચેકઅપ કરાવામાં આવ્યું હતું.
2/4
આ મામલે તત્કાલીન પીએસઆઈ એચ. આર. હેરભાએ અતુલ છગનભાઈ કોળીની ધરપકડ કરી તેના રીમાન્ડ મેળવ્યા બાદ કોર્ટ હવાલે કર્યો હતો. બાદમાં આ મામલે રાજયના મુખ્યમંત્રીએ બહુચર્ચીત આ પ્રકરણની તપાસ ભાવનગર રેન્જના આઇજી અમીતકેમાર વિશ્વકર્માને સોંપી હતી. આઇજીએ તપાસ બાદ માંડવી ગામના જ બે શંકાકાસ્પદ શખ્સોનો લાઇવ ડીટેકટર ટેસ્ટ કરાયા હતા.
આ મામલે તત્કાલીન પીએસઆઈ એચ. આર. હેરભાએ અતુલ છગનભાઈ કોળીની ધરપકડ કરી તેના રીમાન્ડ મેળવ્યા બાદ કોર્ટ હવાલે કર્યો હતો. બાદમાં આ મામલે રાજયના મુખ્યમંત્રીએ બહુચર્ચીત આ પ્રકરણની તપાસ ભાવનગર રેન્જના આઇજી અમીતકેમાર વિશ્વકર્માને સોંપી હતી. આઇજીએ તપાસ બાદ માંડવી ગામના જ બે શંકાકાસ્પદ શખ્સોનો લાઇવ ડીટેકટર ટેસ્ટ કરાયા હતા.
3/4
 આ મામલે ગુજરાતના ભાજપ અને કોંગ્રેસના ટોચના નેતાઓ, પાસ કન્વીનર સહિત અનેક નેતાઓએ પીડિત પરિવારની મુલાકાત લઇ સાત્વના આપી બનાવની યોગ્ય અને ન્યાયીક તપાસ સરકાર કરે તેવી તમામે એક સુર સાથે માંગ કરી હતી. પીડીત પરિવારે મહિલા સાથે દુષ્કર્મ આચરી તેણીની હત્યા કરાય હોવાનો આરોપ મુકયો હતો.
આ મામલે ગુજરાતના ભાજપ અને કોંગ્રેસના ટોચના નેતાઓ, પાસ કન્વીનર સહિત અનેક નેતાઓએ પીડિત પરિવારની મુલાકાત લઇ સાત્વના આપી બનાવની યોગ્ય અને ન્યાયીક તપાસ સરકાર કરે તેવી તમામે એક સુર સાથે માંગ કરી હતી. પીડીત પરિવારે મહિલા સાથે દુષ્કર્મ આચરી તેણીની હત્યા કરાય હોવાનો આરોપ મુકયો હતો.
4/4
ગારીયાધરઃ ગારીયાધાર તાલુકાના માંડવી ગામના ચકચારી મહિલા સાથે દુષ્કર્મ અને હત્યા મામલે તપાસ ચલાવી રહેલા રેન્જ આઇજીએ માંડવી ગામના ત્રણ સગ્ગા ભાઇઓ સહીત પાંચ શખ્સોની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મંગાતા કોર્ટે 6 સુધીનાં રીમાન્ડ મંજુર કર્યા હતા. ગત 1 ડિસેમ્બર, 2016ના રોજ પટેલ મહીલા વાડીએથી ઘરે આવી રહી હતી ત્યારે કોઇ ઇસમે તેણીની ઉપર દુષ્કર્મ આચરી બોથડ પદાર્થનાં ઘા મારી હત્યા કરી નાસી છૂટ્યા હતા. આ બનાવે સમગ્ર રાજયમાં ભારે ચકચાર જગાવી હતી અને તેના ઘેરા પડઘા પડયા હતા.
ગારીયાધરઃ ગારીયાધાર તાલુકાના માંડવી ગામના ચકચારી મહિલા સાથે દુષ્કર્મ અને હત્યા મામલે તપાસ ચલાવી રહેલા રેન્જ આઇજીએ માંડવી ગામના ત્રણ સગ્ગા ભાઇઓ સહીત પાંચ શખ્સોની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મંગાતા કોર્ટે 6 સુધીનાં રીમાન્ડ મંજુર કર્યા હતા. ગત 1 ડિસેમ્બર, 2016ના રોજ પટેલ મહીલા વાડીએથી ઘરે આવી રહી હતી ત્યારે કોઇ ઇસમે તેણીની ઉપર દુષ્કર્મ આચરી બોથડ પદાર્થનાં ઘા મારી હત્યા કરી નાસી છૂટ્યા હતા. આ બનાવે સમગ્ર રાજયમાં ભારે ચકચાર જગાવી હતી અને તેના ઘેરા પડઘા પડયા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar | ભાજપ નેતાની હાજરીમાં લઠ્ઠાકાંડ પર રાજભા ગઢવીની ટિપ્પણી, રાક્ષસના ઉદાહરણ સાથે ઘટનાનો કર્યો ઉલ્લેખ
Bhavnagar | ભાજપ નેતાની હાજરીમાં લઠ્ઠાકાંડ પર રાજભા ગઢવીની ટિપ્પણી, રાક્ષસના ઉદાહરણ સાથે ઘટનાનો કર્યો ઉલ્લેખ
Bhavnagar: લઠ્ઠાકાંડમાં સ્ટેટ મોનિટરીંગ સેલની સૌથી મોટી કાર્યવાહી, પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ
Bhavnagar: લઠ્ઠાકાંડમાં સ્ટેટ મોનિટરીંગ સેલની સૌથી મોટી કાર્યવાહી, પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ
Bhavnagar News: ભાવનગર બસ સ્ટેન્ડ  બહાર એસટી બસે કચડી નાખતા માતા-પુત્રીના મોતથી અરેરાટી 
Bhavnagar News: ભાવનગર બસ સ્ટેન્ડ  બહાર એસટી બસે કચડી નાખતા માતા-પુત્રીના મોતથી અરેરાટી 
Bhavnagar: લઠ્ઠાકાંડને લઈ પોલીસ વિભાગમાં મોટી કાર્યવાહીના સંકેત, બેદરકાર અધિકારીઓ સામે થશે કાર્યવાહી
Bhavnagar: લઠ્ઠાકાંડને લઈ પોલીસ વિભાગમાં મોટી કાર્યવાહીના સંકેત, બેદરકાર અધિકારીઓ સામે થશે કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિવૃત્તિ બાદ પણ નિયુક્તિ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકાર સુધી પહોંચી ખેડૂતોની વ્યથા
Hun To Bolish : હું તો બોલીશ : શહેરોમાં ડર શાનો ?
Gujarat Rain Forecast: આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી
Mehsana Firing Case: મહેસાણાની નાગલપુર ચોકડી ફાયરિંગ કેસમાં છ આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
પોસ્ટ ઓફિસની શાનદાર PPF સ્કીમ પર કેટલું મળે વ્યાજ, જાણો કેટલા વર્ષે મેચ્યોર થાય છે પ્લાન   
પોસ્ટ ઓફિસની શાનદાર PPF સ્કીમ પર કેટલું મળે વ્યાજ, જાણો કેટલા વર્ષે મેચ્યોર થાય છે પ્લાન   
Rajkot Lok Mela 2026: રાજકોટ લોકમેળાના પ્રારંભે જ બબાલ, વેપારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી
Rajkot Lok Mela 2026: રાજકોટ લોકમેળાના પ્રારંભે જ બબાલ, વેપારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી
Bhavnagar | ભાજપ નેતાની હાજરીમાં લઠ્ઠાકાંડ પર રાજભા ગઢવીની ટિપ્પણી, રાક્ષસના ઉદાહરણ સાથે ઘટનાનો કર્યો ઉલ્લેખ
Bhavnagar | ભાજપ નેતાની હાજરીમાં લઠ્ઠાકાંડ પર રાજભા ગઢવીની ટિપ્પણી, રાક્ષસના ઉદાહરણ સાથે ઘટનાનો કર્યો ઉલ્લેખ
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
રોહિત શર્મા લેશે નિવૃત્તિ? છેલ્લી 10 ઇનિંગ્સના આંકડા જોઈને તમે જ નક્કી કરો
રોહિત શર્મા લેશે નિવૃત્તિ? છેલ્લી 10 ઇનિંગ્સના આંકડા જોઈને તમે જ નક્કી કરો
SBI ATM Rule Change: SBI ગ્રાહકો માટે મોટા સમાચાર! 1 ઓક્ટોબરથી બદલશે ATM નો આ નિયમ, જાણો 
SBI ATM Rule Change: SBI ગ્રાહકો માટે મોટા સમાચાર! 1 ઓક્ટોબરથી બદલશે ATM નો આ નિયમ, જાણો 
Embed widget