શોધખોળ કરો

Budget 2024: શું સસ્તુ થયું અને શું મોંઘુ થયું: ગોલ્ડ, ચાંદી, મોબાઇલ અને કેન્સરની દવાઓ થઇ સસ્તી

નાણા મંત્રીએ બજેટમાં મહત્વની જાહેરાત કરી હતી. મોબાઈલ ફોન અને ઉપકરણોના સ્થાનિક ઉત્પાદનમાં વધારો થયો છે.

Budget 2024: નાણા મંત્રીએ બજેટમાં મહત્વની જાહેરાત કરી હતી. મોબાઈલ ફોન અને ઉપકરણોના સ્થાનિક ઉત્પાદનમાં વધારો થયો છે. મોબાઈલ ફોન અને મોબાઈલ ચાર્જર પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું, 'હું મોબાઈલ ફોન, મોબાઈલ PCBS અને મોબાઈલ ચાર્જર પર BCD ઘટાડીને 15% કરવાનો પ્રસ્તાવ મૂકું છું.' કેન્સરના દર્દીઓ માટે વધુ ત્રણ દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે. એક્સ-રે ટ્યુબ અને ફ્લેટ પેનલ ડિટેક્ટર્સ પર પણ કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવશે. સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યૂટી 6 ટકા અને પ્લેટિનમ પર 6.4 ટકા ઘટશે.

બજેટમાં વિવિધ ક્ષેત્રો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી છે. કેટલીક જાહેરાતથી સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધ્યો છે અને કઈ જાહેરાતથી તેમને રાહત મળી છે. તો ચાલો તમને જણાવી દઈએ કે સરકારે ઘણી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી છે અને મુખ્યત્વે કેન્સરની દવાઓને ડ્યુટી ફ્રી કરી છે

નિર્મલા સીતારમણે કહ્યું કે વચગાળાના બજેટમાં અમે ગરીબો, મહિલાઓ, યુવાનો અને અન્નદાતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા સતત ચમકી રહી છે. આખું બજેટ પણ આના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અમારો ભાર કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન વધારવા પર છે, વિકસિત ભારત માટે આ પ્રથમ પ્રાથમિકતા છે. તેમણે સરકારની 9 પ્રાથમિકતાઓ ગણાવી હતી. તેમાં કૃષિ ક્ષેત્રની સાથે શહેરી વિકાસ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, કૃષિ સંશોધન, ઉર્જા સુરક્ષા, નવીનતા, સંશોધન અને વૃદ્ધિ, આગામી પેઢીને સુધારવાનો સમાવેશ થાય છે.

સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરતા કહ્યું કે કેન્સરની દવાઓ સસ્તી થશે. મોબાઈલ અને મોબાઈલ ચાર્જર સહિત અન્ય ઉપકરણો પર BCD 15 ટકા ઘટાડી દેવામાં આવી છે. આ સિવાય સરકારે હવે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6 ટકા કરી દીધી છે. આ પછી સોના અને ચાંદીના ભાવ નીચે આવશે. આ સિવાય ચામડા અને ફૂટવેર પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. બીજી તરફ, ટેલિકોમ સાધનો મોંઘા થયા છે, તેના પર કસ્ટમ ડ્યુટી વધારીને 15 ટકા કરી દેવામાં આવી છે.

શું સસ્તું થયું      

સોનું અને ચાંદી સસ્તા

પ્લેટિનમ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો

કેન્સર દવાઓ

મોબાઇલ ચાર્જર

માછલી ખોરાક

ચામડાની વસ્તુઓ

રાસાયણિક પેટ્રોકેમિકલ

પીવીસી ફ્લેક્સ બેનર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર મેટ્રોમાં PM મોદીની વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠીHun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?Hun To Bolish | હું તો બોલીશ | ખનીજ માફિયાના બાપ કોણ?PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવકારવા કોણ કોણ પહોચ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન
BSNL એ યુઝર્સની મોટી ચિંતા દૂર કરી, દૈનિક 3 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં 300 દિવસ સુધી સિમ રહેશે એક્ટિવ
BSNL એ યુઝર્સની મોટી ચિંતા દૂર કરી, દૈનિક 3 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં 300 દિવસ સુધી સિમ રહેશે એક્ટિવ
Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
Embed widget