શોધખોળ કરો

Union Budget 2024: બજેટ 2024માં ઓટો સેક્ટર માટે મોટી જાહેરાત, ઈલેક્ટ્રિક વાહનોની કિંમત ઘટશે 

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે 23 જુલાઈએ સાતમી વખત બજેટ રજૂ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે.

Automobile Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે 23 જુલાઈએ સાતમી વખત બજેટ રજૂ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે. આ બજેટમાં નાણામંત્રીએ ઓટો ઉદ્યોગ માટે મોટી જાહેરાતો કરી છે. ચાલો જાણીએ કે બજેટ 2024માં ઓટો સેક્ટર માટે કયા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

નિર્મલા સીતારમણનું બજેટ 2024 

2024નું બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે લિથિયમ આયન બેટરીની કિંમતો ઘટાડવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે લિથિયમ આયન બેટરીનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં થાય છે. લિથિયમ આયન બેટરીની સસ્તી થવાના કારણે ઇલેક્ટ્રિક કારની કિંમતમાં ઘટાડો થશે.

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધારવા માટે સરકાર સતત પગલાં લઈ રહી છે. ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધારવા માટે સરકારે નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી પણ લાવી હતી. આ નવી EV નીતિ હેઠળ, જો કોઈ વિદેશી કંપની 500 મિલિયન ડોલરથી વધુનું રોકાણ કરે છે અને ત્રણ વર્ષમાં દેશમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપે છે, તો સરકારે તે કંપનીને આયાત કરમાં રાહત આપવાની જોગવાઈ કરી છે.

આ મોટા ફેરફારો બજેટ 2023માં કરવામાં આવ્યા હતા 

2023ના બજેટમાં સરકારે ઈલેક્ટ્રિક વાહનોની કિંમત ઘટાડવાની નીતિ બનાવી હતી. 2023 ના બજેટમાં પણ, ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતી લિથિયમ આયન બેટરી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી હતી. આ કસ્ટમ ડ્યુટી 21 ટકાથી ઘટાડીને 13 ટકા કરવામાં આવી છે.

આ સિવાય 2023ના બજેટમાં વિદેશથી આવતી લક્ઝરી અને મોંઘી કાર પર 35 ટકા કસ્ટમ ડ્યૂટી લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ 35 ટકા ડ્યુટી સેમી નોક ડાઉન કાર પર લાદવામાં આવી હતી.  સંપૂર્ણ રીતે વિદેશમાં બનેલી કાર (CBU- Completely Built Unit) પર 70 ટકા ડ્યુટી લાદવાની જાહેરાત કરવામાં આવી હતી. 

દેશમાં મોદી સરકાર 3.0 સરકારનું પહેલુ પૂર્ણ બજેટ આજે રજૂ થઇ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યાં છે.  આ બજેટમાં તમામ ક્ષેત્રો માટે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. ઈન્કમ ટેક્સ પર સરકારે મોટી જાહેરાત કરી છે.  નવા ટેક્સ માળખામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન પર લિમિટ વધારવામાં આવી છે. 3 લાખ સુધીની આવક કરમુક્ત રહેશે. નવા માળખામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારી 75 હજાર કરવામાં આવ્યું છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર મેટ્રોમાં PM મોદીની વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠીHun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?Hun To Bolish | હું તો બોલીશ | ખનીજ માફિયાના બાપ કોણ?PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવકારવા કોણ કોણ પહોચ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન
BSNL એ યુઝર્સની મોટી ચિંતા દૂર કરી, દૈનિક 3 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં 300 દિવસ સુધી સિમ રહેશે એક્ટિવ
BSNL એ યુઝર્સની મોટી ચિંતા દૂર કરી, દૈનિક 3 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં 300 દિવસ સુધી સિમ રહેશે એક્ટિવ
Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
Embed widget