શોધખોળ કરો

Union Budget 2024: રોકાણકારોને ઝટકો, નાણામંત્રીએ શોર્ટ ટર્મ કેપિટલ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં કર્યો વધારો

Union Budget 2024: ભારતીય શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. સરકારે રોકાણકારોને મોટો ઝટકો આપ્યો છે

Union Budget 2024: ભારતીય શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. સરકારે રોકાણકારોને મોટો ઝટકો આપ્યો છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન 10 ટકાથી વધારીને 12.50 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે પસંદગીની એસેટ્સ પર શોર્ટ ટર્મ કેપિટલને 20 ટકા કરવામાં  આવ્યો છે. 

કેપિટલ ગેઈન ટેક્સ હેઠળ લોંગ ટર્મ કેપિટલ ગેઈન 2.50 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે. પસંદગીની એસેટ્સ પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ (STCG) વધારીને 20 ટકા કરવામાં આવ્યો છે. આ દરમિયાન બજારમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે.

હાલમાં કેપિટલ ગેઈન ટેક્સ કેટલો લાગે છે?

શેરબજારમાં કેપિટલ ગેઈન ટેક્સ બે રીતે વસૂલવામાં આવે છે. જો કોઈ સ્ટોક 1 વર્ષની અંદર વેચવામાં આવે છે તો તેના પર થયેલો નફો શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સને આધીન છે, જે તમારા ટેક્સ સ્લેબના આધારે વસૂલવામાં આવે છે. જો સ્ટોક 1 વર્ષ પછી વેચવામાં આવે છે તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ થાય છે. આમાં 1 લાખ રૂપિયા સુધીનો નફો ટેક્સના દાયરાની બહાર રહેશે, જ્યારે તેનાથી વધુ નફા પર 10 ટકાના દરે ટેક્સ લાગવો પડશે.

શું હોય છે કેપિટલ ગેઇન ટેક્સ

મૂડીમાંથી થયેલા નફા પર લાદવામાં આવતા ટેક્સને કેપિટલ ગેઇન્સ ટેક્સ કહેવામાં આવે છે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન અને લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ બે પ્રકારના હોય છે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન પર 15 ટકા અને લોંગ ટર્મ કેપિટલ ગેઈન પર 10 ટકા ટેક્સ લાગે છે. 1 લાખ સુધીના વાર્ષિક મૂડી લાભ પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.

નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘણી મોટી જાહેરાતો કરી છે. 3 લાખથી 5 લાખની આવક પર 5 ટકા ટેક્સ આપવો પડશે. 7થી 10 લાખ સુધીની આવક પર 10 ટકા ટેક્સ આપવો પડશે.  10થી 12 લાખની આવક પર 15 ટકા ટેક્સ રાખવામાં આવ્યો છે.  

નવા ઈનકમ ટેક્સ રિઝીમમાં ટેક્સ  

જો આપણે નવી આવકવેરા વ્યવસ્થા પર નજર કરીએ તો, નવી કર વ્યવસ્થામાં 7 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારને કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. સરકાર આવકવેરા અધિનિયમ 87A હેઠળ 25,000 રૂપિયાની ટેક્સ છૂટ આપે છે. નવી આવકવેરા પ્રણાલી હેઠળ, 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નથી. 3-6 લાખ રૂપિયાની આવક પર 5%, રૂપિયા 6-9 લાખના સ્લેબ પર 10%, રૂપિયા 9-12 લાખના સ્લેબ પર 15%, રૂપિયા 12-15 લાખના સ્લેબ પર 20% અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર  30 ટકા  ટેક્સ ચૂકવવો પડશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર મેટ્રોમાં PM મોદીની વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠીHun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?Hun To Bolish | હું તો બોલીશ | ખનીજ માફિયાના બાપ કોણ?PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવકારવા કોણ કોણ પહોચ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન
BSNL એ યુઝર્સની મોટી ચિંતા દૂર કરી, દૈનિક 3 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં 300 દિવસ સુધી સિમ રહેશે એક્ટિવ
BSNL એ યુઝર્સની મોટી ચિંતા દૂર કરી, દૈનિક 3 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં 300 દિવસ સુધી સિમ રહેશે એક્ટિવ
Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
Embed widget