શોધખોળ કરો

EPFO પછી હવે PPF અને NSCના વ્યાજ દરમાં પણ થશે ઘટાડો, જાણો કેટલું વ્યાજ મળશે

1/4
સરકાર આ ફોર્મ્યુલાને અનુસરે તો જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં PPFનો વ્યાજદર લગભગ ૭ ટકા થઈ શકે. જોકે, વિશ્લેષકોના મત અનુસાર ડિમોનેટાઇઝેશન પછીની સ્થિતિને કારણે સરકાર નાની બચતના દરમાં કદાચ આટલો મોટો ઘટાડો ન પણ કરે. ઇન્વેસ્ટમેન્ટ અને ટેક્સ એક્સ્પર્ટનું કહેવું છે કે, સરકારે ઘણા સમયથી ગોપીનાથ ફોર્મ્યુલાનો અમલ બંધ કર્યો છે. એટલે PPFના દરમાં ૦.૨૦-૦.૨૫ ટકાનો ઘટાડો થઈ શકે. PPFના દરમાં ઘટાડો થશે તો પણ તે બેન્ક ડિપોઝિટ અને કોર્પોરેટ FD કરતાં વધુ વળતર આપશે.
સરકાર આ ફોર્મ્યુલાને અનુસરે તો જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં PPFનો વ્યાજદર લગભગ ૭ ટકા થઈ શકે. જોકે, વિશ્લેષકોના મત અનુસાર ડિમોનેટાઇઝેશન પછીની સ્થિતિને કારણે સરકાર નાની બચતના દરમાં કદાચ આટલો મોટો ઘટાડો ન પણ કરે. ઇન્વેસ્ટમેન્ટ અને ટેક્સ એક્સ્પર્ટનું કહેવું છે કે, સરકારે ઘણા સમયથી ગોપીનાથ ફોર્મ્યુલાનો અમલ બંધ કર્યો છે. એટલે PPFના દરમાં ૦.૨૦-૦.૨૫ ટકાનો ઘટાડો થઈ શકે. PPFના દરમાં ઘટાડો થશે તો પણ તે બેન્ક ડિપોઝિટ અને કોર્પોરેટ FD કરતાં વધુ વળતર આપશે.
2/4
ગોપીનાથ પેનલની ફોર્મ્યુલામાં નાની બચતના વ્યાજદરને સરકારી બોન્ડ યીલ્ડ સાથે જોડવામાં આવ્યા છે. ફોર્મ્યુલામાં PPFનો વ્યાજદર સરકારના ૧૦ વર્ષની મુદતના બેન્ચમાર્ક બોન્ડ યીલ્ડ કરતાં થોડો વધુ રાખવાની ભલામણ કરાઈ છે. તેના આધારે ગણતરી કરીએ તો, છેલ્લા ત્રણ મહિનામાં ૧૦ વર્ષના બેન્ચમાર્ક બોન્ડની યીલ્ડ ઘટીને ૬.૫ ટકા થઈ છે અને સૂચિત ગાળામાં ૭ ટકાની નીચે રહી છે.
ગોપીનાથ પેનલની ફોર્મ્યુલામાં નાની બચતના વ્યાજદરને સરકારી બોન્ડ યીલ્ડ સાથે જોડવામાં આવ્યા છે. ફોર્મ્યુલામાં PPFનો વ્યાજદર સરકારના ૧૦ વર્ષની મુદતના બેન્ચમાર્ક બોન્ડ યીલ્ડ કરતાં થોડો વધુ રાખવાની ભલામણ કરાઈ છે. તેના આધારે ગણતરી કરીએ તો, છેલ્લા ત્રણ મહિનામાં ૧૦ વર્ષના બેન્ચમાર્ક બોન્ડની યીલ્ડ ઘટીને ૬.૫ ટકા થઈ છે અને સૂચિત ગાળામાં ૭ ટકાની નીચે રહી છે.
3/4
નવી દિલ્હીઃ નોટબંધી બાદ સરકારે હાલમાં જ પીએફના વ્યાજ દરમાં ઘટાડો કરીને નોકરિયાત વર્ગને મોટો ઝાટકો આપ્યો હતો. પીએફ બાદ હવે સામાન્ય લોકોની બચતને મોટો ઝાટકો આપવાની તૈયારીમાં છે સરકાર. EPFOમાં ઘટાડા પછી હવે PPF અને અન્ય સ્મોલ સેવિંગ્સ સ્કિમ્સમાં વધુ એક ઘટાડાની શક્યતા છે. સરકાર ગોપીનાથ પેનલની ફોર્મ્યુલાને અનુસરશે તો PPFનો વ્યાજદર લગભગ એક ટકો ઘટીને સાત ટકા થવાની શક્યતા છે.
નવી દિલ્હીઃ નોટબંધી બાદ સરકારે હાલમાં જ પીએફના વ્યાજ દરમાં ઘટાડો કરીને નોકરિયાત વર્ગને મોટો ઝાટકો આપ્યો હતો. પીએફ બાદ હવે સામાન્ય લોકોની બચતને મોટો ઝાટકો આપવાની તૈયારીમાં છે સરકાર. EPFOમાં ઘટાડા પછી હવે PPF અને અન્ય સ્મોલ સેવિંગ્સ સ્કિમ્સમાં વધુ એક ઘટાડાની શક્યતા છે. સરકાર ગોપીનાથ પેનલની ફોર્મ્યુલાને અનુસરશે તો PPFનો વ્યાજદર લગભગ એક ટકો ઘટીને સાત ટકા થવાની શક્યતા છે.
4/4
બેન્કોએ FDના દર ઘટાડીને ૭-૭.૫ ટકા કર્યા છે અને તેનું વ્યાજ સંપૂર્ણ કરપાત્ર છે. એટલે ૩૦ ટકા ટેક્સ બ્રેકેટમાં સામેલ વ્યક્તિનું ટેક્સ પછીનું ‌વળતર માત્ર ૪.૯-૫.૨૫ ટકા થાય. રોકાણકારો માટે ટેક્સ-ફ્રી સૌથી સારું ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ૮૦સી હેઠળ ટેક્સની બચત માટે રોકાણ નહીં કરનારે પણ PPFમાં દર વર્ષે મહત્તમ ૧.૫ લાખનું રોકાણ કરવું જોઈએ. જોકે, વ્યાજદર ઘટશે તો પાંચ વર્ષની મુદતના NSC સહિત કેટલાક સ્મોલ સેવિંગ્સ વિકલ્પોનું આકર્ષણ ઘટવાની શક્યતા છે.
બેન્કોએ FDના દર ઘટાડીને ૭-૭.૫ ટકા કર્યા છે અને તેનું વ્યાજ સંપૂર્ણ કરપાત્ર છે. એટલે ૩૦ ટકા ટેક્સ બ્રેકેટમાં સામેલ વ્યક્તિનું ટેક્સ પછીનું ‌વળતર માત્ર ૪.૯-૫.૨૫ ટકા થાય. રોકાણકારો માટે ટેક્સ-ફ્રી સૌથી સારું ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ૮૦સી હેઠળ ટેક્સની બચત માટે રોકાણ નહીં કરનારે પણ PPFમાં દર વર્ષે મહત્તમ ૧.૫ લાખનું રોકાણ કરવું જોઈએ. જોકે, વ્યાજદર ઘટશે તો પાંચ વર્ષની મુદતના NSC સહિત કેટલાક સ્મોલ સેવિંગ્સ વિકલ્પોનું આકર્ષણ ઘટવાની શક્યતા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
Embed widget