શોધખોળ કરો

એપલ 25 હજારમાં બનતા ફોન વેચે છે 1 લાખમાં, ઉંચી નફાખોરીના જોરે 3 માસમાં જ 1300 અબજનો નફો, જાણો વિગત

1/8
એપલ કંપનીએ ૨૦૧૭ના છેલ્લા ત્રણ મહિનામાં ૨૦ અબજ ડોલર (એટલે કે રૂપિયા ૧૨૮૩ અબજ)નો નફો નોંધાવ્યો છે. એપલના ઈતિહાસનો આ સૌથી મોટો નફો છે. આ ગાળામાં કંપનીની આવક ૮૮.૩ અબજ ડોલર (૫૬૬૩.૭૮ અબજ રૂપિયા) થઇ હતી. ખાસ વાત તો એ છે કે, આઈફોનનું વેચાણ ઘટવા છતાં એપલની આવક વિક્રમજનક રીતે વધી છે. કંપનીએ પોતાની આગેકૂચ કોઈ રીતે અટકવા દીધી નથી.
એપલ કંપનીએ ૨૦૧૭ના છેલ્લા ત્રણ મહિનામાં ૨૦ અબજ ડોલર (એટલે કે રૂપિયા ૧૨૮૩ અબજ)નો નફો નોંધાવ્યો છે. એપલના ઈતિહાસનો આ સૌથી મોટો નફો છે. આ ગાળામાં કંપનીની આવક ૮૮.૩ અબજ ડોલર (૫૬૬૩.૭૮ અબજ રૂપિયા) થઇ હતી. ખાસ વાત તો એ છે કે, આઈફોનનું વેચાણ ઘટવા છતાં એપલની આવક વિક્રમજનક રીતે વધી છે. કંપનીએ પોતાની આગેકૂચ કોઈ રીતે અટકવા દીધી નથી.
2/8
નવી દિલ્હીઃ ટેકનોલૉજીની દુનિયામાં નંબર વનની પૉઝિશનમાં રહેલી એપલે માત્ર ત્રણ મહિનામાં જ જબરદસ્ત 1300 અબજનો નફો રળી દીધો છે. આની પાછળ કંપનીની નફાની સ્ટ્રેટેજી કામ કરી રહી છે. કહેવાય છે કે, એપલ 25 હજારમાં બનતો આઇફોન 1 લાખ રૂપિયામાં વેચે છે, જે ઉંચા નફાખોરીનું પ્રમાણ છે.
નવી દિલ્હીઃ ટેકનોલૉજીની દુનિયામાં નંબર વનની પૉઝિશનમાં રહેલી એપલે માત્ર ત્રણ મહિનામાં જ જબરદસ્ત 1300 અબજનો નફો રળી દીધો છે. આની પાછળ કંપનીની નફાની સ્ટ્રેટેજી કામ કરી રહી છે. કહેવાય છે કે, એપલ 25 હજારમાં બનતો આઇફોન 1 લાખ રૂપિયામાં વેચે છે, જે ઉંચા નફાખોરીનું પ્રમાણ છે.
3/8
એપલની કુલ સંપત્તિ વધીને ૨૮૫.૧ અબજ (૧૮૨૮૭ અબજ રૃપિયા)ના રેકોર્ડ આંકડે પહોંચી છે. દુનિયાના ઘણા દેશોની કુલ સંપત્તિ કરતા એપલની સંપત્તિ વધારે છે. એપલે ગયા વર્ષે આઈફોન-એક્સ ફોન રિલીઝ કર્યો હતો. એ ફોનની કિંમત ૯૯૯ ડોલરથી માંડીને ૧૫૦૦ ડોલર સુધીની હતી. જોકે આ ફોન એપલની અપેક્ષા પ્રમાણે વેચાયા ન હતા.
એપલની કુલ સંપત્તિ વધીને ૨૮૫.૧ અબજ (૧૮૨૮૭ અબજ રૃપિયા)ના રેકોર્ડ આંકડે પહોંચી છે. દુનિયાના ઘણા દેશોની કુલ સંપત્તિ કરતા એપલની સંપત્તિ વધારે છે. એપલે ગયા વર્ષે આઈફોન-એક્સ ફોન રિલીઝ કર્યો હતો. એ ફોનની કિંમત ૯૯૯ ડોલરથી માંડીને ૧૫૦૦ ડોલર સુધીની હતી. જોકે આ ફોન એપલની અપેક્ષા પ્રમાણે વેચાયા ન હતા.
4/8
ટેકનોલૉજી જાયન્ટ એપલે ૨૦૧૭ના છેલ્લા ત્રણ માસમાં ઇતિહાસ રચ્યો છે. આઈફોનનું વેચાણ ઘટ્યું હોવા છતાં એપલની આગેકૂચ યથાવત રહી છે. જે નફા પાછળનું ઉંચી કિંમતોનું કારણ જવાબદાર છે.
ટેકનોલૉજી જાયન્ટ એપલે ૨૦૧૭ના છેલ્લા ત્રણ માસમાં ઇતિહાસ રચ્યો છે. આઈફોનનું વેચાણ ઘટ્યું હોવા છતાં એપલની આગેકૂચ યથાવત રહી છે. જે નફા પાછળનું ઉંચી કિંમતોનું કારણ જવાબદાર છે.
5/8
૨૦૧૭ના છેલ્લા ૩ માસમાં એપલે કુલ વિવિધ પ્રકારના ૭.૭૩ કરોડ આઈફોન વેચ્યા હતા. બીજીબાજુ તરફ કંપનીની અપેક્ષા ૭.૮૩ કરોડ ફોન વેચવાની હતી. કંપનીએ એટલા ફોન બનાવ્યા પણ હતા, પરંતુ બધા વેચી શકાયા નથી. એપલની કુલ આવકમાંથી ૭૦ ટકા આવક એકલા આઈફોનના વેચાણથી નોંધાઈ છે.
૨૦૧૭ના છેલ્લા ૩ માસમાં એપલે કુલ વિવિધ પ્રકારના ૭.૭૩ કરોડ આઈફોન વેચ્યા હતા. બીજીબાજુ તરફ કંપનીની અપેક્ષા ૭.૮૩ કરોડ ફોન વેચવાની હતી. કંપનીએ એટલા ફોન બનાવ્યા પણ હતા, પરંતુ બધા વેચી શકાયા નથી. એપલની કુલ આવકમાંથી ૭૦ ટકા આવક એકલા આઈફોનના વેચાણથી નોંધાઈ છે.
6/8
એપલના આઈફોન વેચાણમાં ભારતના ગ્રાહકોનો મોટો ફાળો રહ્યો હતો. કેમકે ભારતમાં એપલના ફોનનું વેચાણ આ ગાળામાં વીસેક ટકા જેટલું વધ્યુ હતુ. એપલના નફા પાછળનું મુખ્ય કારણ ઊંચી કિંમત, ઓછો ઉત્પાદન ખર્ચ રહ્યાં છે. એપલે જે ફોન માર્કેટમાં ૧૫૦૦ ડોલર સુધીની કિંમતે વેચ્યા એ ફોન મહત્તમ ૪૦૦ ડોલરમાં તૈયાર થયા હતા. એટલે કે કંપનીએ ફોન દીઠ ડબલ કરતા પણ વધુ ભાવ લીધો હતો.
એપલના આઈફોન વેચાણમાં ભારતના ગ્રાહકોનો મોટો ફાળો રહ્યો હતો. કેમકે ભારતમાં એપલના ફોનનું વેચાણ આ ગાળામાં વીસેક ટકા જેટલું વધ્યુ હતુ. એપલના નફા પાછળનું મુખ્ય કારણ ઊંચી કિંમત, ઓછો ઉત્પાદન ખર્ચ રહ્યાં છે. એપલે જે ફોન માર્કેટમાં ૧૫૦૦ ડોલર સુધીની કિંમતે વેચ્યા એ ફોન મહત્તમ ૪૦૦ ડોલરમાં તૈયાર થયા હતા. એટલે કે કંપનીએ ફોન દીઠ ડબલ કરતા પણ વધુ ભાવ લીધો હતો.
7/8
v
v
8/8
એપલની કુલ સંપતિ દુનિયાના કેટલાક દેશોની તિજોરી કરતાં પણ વધારે છે, જોકે, આ કડીમાં આલ્ફાબેટ (ગૂગલ) અને એમેઝોને પણ ઇતિહાસ રચ્યો છે. તેમને પણ જબરદસ્ત નફો રળ્યો છે. આ ત્રણેય કંપનીઓએ મળીને છેલ્લા ત્રણ મહિનામાં કુલ ૧૮૫૮ અબજ રૂપિયાનો પ્રૉફિટ કર્યો છે. ગઇકાલે 3જી ફેબ્રુઆરીએ અમેરિકામાં વર્ષ ૨૦૧૭ના છેલ્લા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર થયા હતા. જેમાં ટેક કંપનીઓએ બાજી મારી હતી.
એપલની કુલ સંપતિ દુનિયાના કેટલાક દેશોની તિજોરી કરતાં પણ વધારે છે, જોકે, આ કડીમાં આલ્ફાબેટ (ગૂગલ) અને એમેઝોને પણ ઇતિહાસ રચ્યો છે. તેમને પણ જબરદસ્ત નફો રળ્યો છે. આ ત્રણેય કંપનીઓએ મળીને છેલ્લા ત્રણ મહિનામાં કુલ ૧૮૫૮ અબજ રૂપિયાનો પ્રૉફિટ કર્યો છે. ગઇકાલે 3જી ફેબ્રુઆરીએ અમેરિકામાં વર્ષ ૨૦૧૭ના છેલ્લા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર થયા હતા. જેમાં ટેક કંપનીઓએ બાજી મારી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
Passport માં નામ બદલવા માટે શું કરવું પડે? શું ઓનલાઈન કામ થઈ શકે 
Passport માં નામ બદલવા માટે શું કરવું પડે? શું ઓનલાઈન કામ થઈ શકે 
આજે સોનામાં ₹50,000નું રોકાણ કરો તો 2030માં કેટલું વળતર મળશે? જુઓ સંપૂર્ણ ગણતરી
આજે સોનામાં ₹50,000નું રોકાણ કરો તો 2030માં કેટલું વળતર મળશે? જુઓ સંપૂર્ણ ગણતરી
Union Bank માં 444 દિવસની FD પર કેટલું મળે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને શું થશે ફાયદા, જાણો 
Union Bank માં 444 દિવસની FD પર કેટલું મળે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને શું થશે ફાયદા, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રીક્ષાચાલકોની દાદાગીરી
Hun To Bolish : હું તો બોલીશ : ઘાસચારાનો દુષ્કાળ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજોનો પર્દાફાશ ક્યારે ?
Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
ભાજપ નેતાઓ યુવકોને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવી કરે છે તોડ: ધારાસભ્ય ઉમેશ મકવાણા
ભાજપ નેતાઓ યુવકોને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવી કરે છે તોડ: ધારાસભ્ય ઉમેશ મકવાણા
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
Embed widget