શોધખોળ કરો

શું 20મી જાન્યુઆરીથી મોંઘી થઈ જશે બેંક સેવાઓ? જાણો શું છે સત્ય

1/6
કઇ સર્વિસ માટે કેટલો લાગશે ચાર્જઃ સેવિંગ એકાઉન્ટમાંથી 50 હજાર ઉપાડવા હશે તો : 10 રૂપિયા - એકથી વધારે ચેક ક્લિયરન્સ પર : 10 રૂપિયા - એક દિવસમાં એકથી વધારે ટ્રાન્ઝેક્શન પર : 10 રૂપિયા - સિગ્નેચર વેરિફિકેશન તેમજ ફોટો અટેસ્ટ : 50 રૂપિયા - મોબાઇલ નંબર અને એડ્રેસ અપડેટ : 25 રૂપિયા - ડુપ્લીકેટ પાસબુકઃ 50 રૂપિયા - નવી ચેકબુક માટેઃ 25 રૂપિયા - પાસબુક અપડેટઃ 10 રૂપિયા - સ્ટેટમેન્ટ લેવા માટેઃ 25 રૂપિયા - પિન અને પાસવર્ડ નંબરઃ 10 રૂપિયા - ઇન્ટરનેટ મોબાઇલ બેન્કિંગઃ 25 રૂપિયા
કઇ સર્વિસ માટે કેટલો લાગશે ચાર્જઃ સેવિંગ એકાઉન્ટમાંથી 50 હજાર ઉપાડવા હશે તો : 10 રૂપિયા - એકથી વધારે ચેક ક્લિયરન્સ પર : 10 રૂપિયા - એક દિવસમાં એકથી વધારે ટ્રાન્ઝેક્શન પર : 10 રૂપિયા - સિગ્નેચર વેરિફિકેશન તેમજ ફોટો અટેસ્ટ : 50 રૂપિયા - મોબાઇલ નંબર અને એડ્રેસ અપડેટ : 25 રૂપિયા - ડુપ્લીકેટ પાસબુકઃ 50 રૂપિયા - નવી ચેકબુક માટેઃ 25 રૂપિયા - પાસબુક અપડેટઃ 10 રૂપિયા - સ્ટેટમેન્ટ લેવા માટેઃ 25 રૂપિયા - પિન અને પાસવર્ડ નંબરઃ 10 રૂપિયા - ઇન્ટરનેટ મોબાઇલ બેન્કિંગઃ 25 રૂપિયા
2/6
 આ સર્વિસ પર લાગશે ચાર્જઃ રૂપિયા નીકાળવા અથવા જમા કરાવવા પર - મોબાઇલ નંબર બદલાવવા પર - કેવાયસીમા એડ્રેસ ચેન્જ કરવું હોય તો - નેટ બેન્કિંગ અને ચેક બુક લેવા પર
આ સર્વિસ પર લાગશે ચાર્જઃ રૂપિયા નીકાળવા અથવા જમા કરાવવા પર - મોબાઇલ નંબર બદલાવવા પર - કેવાયસીમા એડ્રેસ ચેન્જ કરવું હોય તો - નેટ બેન્કિંગ અને ચેક બુક લેવા પર
3/6
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હવેથી તમામ બેંક જે સેવાઓ ફ્રીમાં આપી રહી છે તે 20 જાન્યુઆરીથી ચાર્જેબલ થઈ જશે. પછી તે મોબાઈલ નંબર અપડેટ કરાવવાનું હોય કે પછી નવો પાસવર્ડ લેવાનું હોય, દરેક વસ્તુ માટે બેંક તમારી પાસેથી રૂપિયા વસુલશે અને તે પણ જીએસટી સાથે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હવેથી તમામ બેંક જે સેવાઓ ફ્રીમાં આપી રહી છે તે 20 જાન્યુઆરીથી ચાર્જેબલ થઈ જશે. પછી તે મોબાઈલ નંબર અપડેટ કરાવવાનું હોય કે પછી નવો પાસવર્ડ લેવાનું હોય, દરેક વસ્તુ માટે બેંક તમારી પાસેથી રૂપિયા વસુલશે અને તે પણ જીએસટી સાથે.
4/6
 સોશિયલ મીડિયામાં કરવામાં આવેલ દાવા અનુસાર રૂપિયા કાઢવા, પૈસા જમા કરાવવા, મોબાઇલ નંબર બદલાવવો, કેવાયસી સરનામું બદલવું, નેટ બેન્કિંગ અને ચેકબુક માટે અરજી કરવી વગેરે જેવી સેવાઓ માટે ચાર્જ આપવો પડશે. આ ઉપરાંત પોતાની બેંક સિવાય અન્ય બ્રાન્ચની સર્વિસનો ઉપયોગ કરવા પર પણ તમારે રૂપિયા ચૂકવવા પડશે. આ સુવિધા માટે તમારે અલગથી જીએસટી પણ આપવો પડશે. ખાસ વાત તો એ છે કે બેન્કિંગ સર્વિસ યુઝ કરવા પર તમારા ખાતામાંથી રૂપિયા કપાઇ જશે. જોકે, અનેક બેંક મેનેજર્સનું એવું કહેવું છે કે તેમને આ બાબતની આરબીઆઇ તરફથી લેખિતમાં કોઇ જ આદેશ મળ્યા નથી.
સોશિયલ મીડિયામાં કરવામાં આવેલ દાવા અનુસાર રૂપિયા કાઢવા, પૈસા જમા કરાવવા, મોબાઇલ નંબર બદલાવવો, કેવાયસી સરનામું બદલવું, નેટ બેન્કિંગ અને ચેકબુક માટે અરજી કરવી વગેરે જેવી સેવાઓ માટે ચાર્જ આપવો પડશે. આ ઉપરાંત પોતાની બેંક સિવાય અન્ય બ્રાન્ચની સર્વિસનો ઉપયોગ કરવા પર પણ તમારે રૂપિયા ચૂકવવા પડશે. આ સુવિધા માટે તમારે અલગથી જીએસટી પણ આપવો પડશે. ખાસ વાત તો એ છે કે બેન્કિંગ સર્વિસ યુઝ કરવા પર તમારા ખાતામાંથી રૂપિયા કપાઇ જશે. જોકે, અનેક બેંક મેનેજર્સનું એવું કહેવું છે કે તેમને આ બાબતની આરબીઆઇ તરફથી લેખિતમાં કોઇ જ આદેશ મળ્યા નથી.
5/6
 આમ તો બેંકમાં થઇ રહેલા આ બદલાવને લીધે દરેકને અસર પહોંચશે પરંતુ સૌથી વધારે અસર બિઝનેસ કોમ્યુનિટીને થશે. બિઝનેસને લીધે દરેક ટ્રાન્ઝેક્શન તેમજ અન્ય સર્વિસનો ઉપયોગ કરનારનું ખિસ્સું વધારે હળવું થશે. એક બિઝનેસમેને જણાવ્યું હતું કે સરકાર પહેલા જ જીએસટીનો બોજ વેપારીઓ પર નાખી ચૂકી છે હવે બેન્કિંગ પર પણ અલગથી ચાર્જ લગાવવામાં આવશે તે અમારી પર ખૂબ જ ભાર આવી જશે.
આમ તો બેંકમાં થઇ રહેલા આ બદલાવને લીધે દરેકને અસર પહોંચશે પરંતુ સૌથી વધારે અસર બિઝનેસ કોમ્યુનિટીને થશે. બિઝનેસને લીધે દરેક ટ્રાન્ઝેક્શન તેમજ અન્ય સર્વિસનો ઉપયોગ કરનારનું ખિસ્સું વધારે હળવું થશે. એક બિઝનેસમેને જણાવ્યું હતું કે સરકાર પહેલા જ જીએસટીનો બોજ વેપારીઓ પર નાખી ચૂકી છે હવે બેન્કિંગ પર પણ અલગથી ચાર્જ લગાવવામાં આવશે તે અમારી પર ખૂબ જ ભાર આવી જશે.
6/6
જોકે આ વાયરલ મેસેજ અંગે એબીપી ન્યૂઝે તપાસ કરી તો જાણવા મળ્યું કે બેંક ઓફ ઇન્ડિયાએ પોતાની વેબસાઈટ પર આ પ્રસ્તાવિત ચાર્જીસની વિગતો આપી છે. અને તેને અન્ય કોઈપણ બેંક સાથે કોઈ લેવા દેવા નથી. બેંક ઓફ ઇન્ડિયા 20 જાન્યુઆરીથી તમામ સેવાઓ પર ચાર્જ વસુલશે. સુવિધાઓ પર નવા ચાર્જીસને લઈને અન્ય કોઈપણ બેંક સાથે કોઈ લેવાદેવા નથી. હાલમાં તમારી બેંક તમારી પાસેથી જે ચાર્જ વુસલે છે એજ ચાર્જ વસુલશે વધારાનો કોઈ ચાર્જ નહીં વસુલે.
જોકે આ વાયરલ મેસેજ અંગે એબીપી ન્યૂઝે તપાસ કરી તો જાણવા મળ્યું કે બેંક ઓફ ઇન્ડિયાએ પોતાની વેબસાઈટ પર આ પ્રસ્તાવિત ચાર્જીસની વિગતો આપી છે. અને તેને અન્ય કોઈપણ બેંક સાથે કોઈ લેવા દેવા નથી. બેંક ઓફ ઇન્ડિયા 20 જાન્યુઆરીથી તમામ સેવાઓ પર ચાર્જ વસુલશે. સુવિધાઓ પર નવા ચાર્જીસને લઈને અન્ય કોઈપણ બેંક સાથે કોઈ લેવાદેવા નથી. હાલમાં તમારી બેંક તમારી પાસેથી જે ચાર્જ વુસલે છે એજ ચાર્જ વસુલશે વધારાનો કોઈ ચાર્જ નહીં વસુલે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 
SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત
SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget