શોધખોળ કરો
અંબાણી સામે કોર્ટે જાહેર કર્યું ધરપકડ વોરંટ, જાણો શું છે મામલો
1/5

આ દરમિયાન કોર્ટ રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સ કંપનીને બે વખત નોટિસ પણ મોકલી પરંતુ વીમા કંપનીએ કોઈ જવાબ ન આપ્યો. જે બાદ આખરે કોર્ટે કંપનીના વડા અનિલ અંબાણી સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું.
2/5

કોર્ટે રિલાયન્સને વળતર તરીકે સૈનીના પરિવારજનોને 18.83 લાખ રૂપિયા અને અલગથી 9 ટકા વાર્ષિક વ્યાજ ઉમેરીને આપવાનો ઓર્ડર કર્યો. કંપનીએ કોર્ટનો ઓર્ડર છતાં રકમ ન ચુકવી. જે બાદ સૈનીના પરિવારજનો વતી વકીલ શ્યામાનંદ ગિરિએ વળતરની રકમની ચુકવણી માટે મઘેપુરા સિવિલ કોર્ટમાં અરજી કરી.
Published at : 05 Aug 2018 05:09 PM (IST)
View More





















