શોધખોળ કરો

અંબાણી સામે કોર્ટે જાહેર કર્યું ધરપકડ વોરંટ, જાણો શું છે મામલો

1/5
આ દરમિયાન કોર્ટ રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સ કંપનીને બે વખત નોટિસ પણ મોકલી પરંતુ વીમા કંપનીએ કોઈ જવાબ ન આપ્યો. જે બાદ આખરે કોર્ટે કંપનીના વડા અનિલ અંબાણી સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું.
આ દરમિયાન કોર્ટ રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સ કંપનીને બે વખત નોટિસ પણ મોકલી પરંતુ વીમા કંપનીએ કોઈ જવાબ ન આપ્યો. જે બાદ આખરે કોર્ટે કંપનીના વડા અનિલ અંબાણી સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું.
2/5
કોર્ટે રિલાયન્સને વળતર તરીકે સૈનીના પરિવારજનોને 18.83 લાખ રૂપિયા અને અલગથી 9 ટકા વાર્ષિક વ્યાજ ઉમેરીને આપવાનો ઓર્ડર કર્યો. કંપનીએ કોર્ટનો ઓર્ડર છતાં રકમ ન ચુકવી. જે બાદ સૈનીના પરિવારજનો વતી વકીલ શ્યામાનંદ ગિરિએ વળતરની રકમની ચુકવણી માટે મઘેપુરા સિવિલ કોર્ટમાં અરજી કરી.
કોર્ટે રિલાયન્સને વળતર તરીકે સૈનીના પરિવારજનોને 18.83 લાખ રૂપિયા અને અલગથી 9 ટકા વાર્ષિક વ્યાજ ઉમેરીને આપવાનો ઓર્ડર કર્યો. કંપનીએ કોર્ટનો ઓર્ડર છતાં રકમ ન ચુકવી. જે બાદ સૈનીના પરિવારજનો વતી વકીલ શ્યામાનંદ ગિરિએ વળતરની રકમની ચુકવણી માટે મઘેપુરા સિવિલ કોર્ટમાં અરજી કરી.
3/5
ઘટના બાદ 16 ઓગસ્ટ, 2011ના રોજ સૈની શાહના માતા કૌશલ્યા દેવીએ મઘેપુરા કોર્ટમાં વીમા રકમન ચુકવણી માટે કંપનીમાં દાવો દાખલ કર્યો હતો. કોર્ટમાં  આ મામલે 6 વર્ષ સુધી સુનાવણી ચાલી અને 28 ફેબ્રુઆરી, 2017ના રોજ ફેંસલો સંભળાવ્યો.
ઘટના બાદ 16 ઓગસ્ટ, 2011ના રોજ સૈની શાહના માતા કૌશલ્યા દેવીએ મઘેપુરા કોર્ટમાં વીમા રકમન ચુકવણી માટે કંપનીમાં દાવો દાખલ કર્યો હતો. કોર્ટમાં આ મામલે 6 વર્ષ સુધી સુનાવણી ચાલી અને 28 ફેબ્રુઆરી, 2017ના રોજ ફેંસલો સંભળાવ્યો.
4/5
નવી દિલ્હીઃ રિલાયન્સ અનિલ ધીરૂભાઈ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી ફરી એક વખત વિવાદમાં ફસાતા નજરે પડી રહ્યા છે. વીમા કંપની દ્વારા ચુકવણી નહીં કરવાના કારણે તેની સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. આ વોરંટ બિહારની મઘેપુરા સિવિલ કોર્ટે જાહેર કર્યું છે. અનિલ અંબાણીની ધરપકડનું વોરંટ મહારાષ્ટ્રના ડીજીપીના માધ્યમથી જાહેર કરવા કોર્ટે આદેશ કર્યો છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ અનિલ ધીરૂભાઈ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી ફરી એક વખત વિવાદમાં ફસાતા નજરે પડી રહ્યા છે. વીમા કંપની દ્વારા ચુકવણી નહીં કરવાના કારણે તેની સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. આ વોરંટ બિહારની મઘેપુરા સિવિલ કોર્ટે જાહેર કર્યું છે. અનિલ અંબાણીની ધરપકડનું વોરંટ મહારાષ્ટ્રના ડીજીપીના માધ્યમથી જાહેર કરવા કોર્ટે આદેશ કર્યો છે.
5/5
અહેવાલ મુજબ, 13 જુલાઈ, 2011ના રોજ આસામના મોરન પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા તિલૌરી ગામમાં એક ટ્રક દુર્ઘટનામાં સૈની સાહ નામના વ્યક્તિનું મોત થયું હતું.  સૈનીનો રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સ કંપનીમાં વીમો હતો.
અહેવાલ મુજબ, 13 જુલાઈ, 2011ના રોજ આસામના મોરન પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા તિલૌરી ગામમાં એક ટ્રક દુર્ઘટનામાં સૈની સાહ નામના વ્યક્તિનું મોત થયું હતું. સૈનીનો રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સ કંપનીમાં વીમો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget