શોધખોળ કરો
શું બંધ થઈ જશે 2000 રૂપિયાની નોટ? નાણાં મંત્રીએ આપ્યો જવાબ
1/4

ઇકોફ્લેશના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘2000 રૂપિયાની નોટના માર્કેટમાં છુટ્ટા કરવામાં સમસ્યા થઇ રહી છે. છુટ્ટા કરવાની સમસ્યાને લીધે આરબીઆઇએ આ નોટને છાપવાનું પણ ઓછું કર્યું છે. નોટબંધી પછી કેન્દ્રીય બેંકે ઝડપથી છાપકામ કરી હતી. જેથી કેશની સમસ્યાને દૂર કરી શકાય.’
2/4

આ આધાર પર જ એસબીઆઇ ગૃપની ચીફ ઇકોનોમિક એડ્વાઇઝર સૌમ્યા કાંતિએ પોતાની રિપોર્ટમાં આ વાતની શક્યતાઓ જણાવી છે કે આરબીઆઇ તરફથી 2,000ની નવી નોટોની છાપકામ રોકવામાં આવી શકે છે. રિપોર્ટમાં એ પણ કહેવાયું છે કે એ વાતની શક્યતા છે કે આરબીઆઇ તરફથી 2,463 અરબ રૂપિયાના મૂલ્યની 2,000 રૂપિયાની નોટો જાહેર કરવાના બદલે 50 અને 200 રૂપિયાની નવી નોટો સપ્લાય કરશે.
Published at : 23 Dec 2017 11:27 AM (IST)
View More























