શોધખોળ કરો

નોટબંધીને કારણે દેશના અર્થતંત્રને થશે ૧.ર૮ લાખ કરોડનું નુકસાન, જાણો કોણે કર્યો આ ધડાકો

1/6
સીએમઆઇઇ એ એક રિપોર્ટમાં જણાવ્યુ છે કે બજારોમાં ઘરાકી ઘટતા, મોલ્સમાં લોકોની અવરજવરમાં ઘટાડો થતા, રેસ્ટોરન્ટમાં બીઝનેસ ઘટતા અને ફેકટરીઓમાં કામકાજ ઠપ્પ થવાના મળતા અહેવાલ નિરાશાજનક તસ્વીર ઉપજાવી રહ્યા છે. આ બધુ માર્કેટમાંથી અચાનક રોકડ ખેંચી લેવાને કારણે થઈ રહ્યું છે.
સીએમઆઇઇ એ એક રિપોર્ટમાં જણાવ્યુ છે કે બજારોમાં ઘરાકી ઘટતા, મોલ્સમાં લોકોની અવરજવરમાં ઘટાડો થતા, રેસ્ટોરન્ટમાં બીઝનેસ ઘટતા અને ફેકટરીઓમાં કામકાજ ઠપ્પ થવાના મળતા અહેવાલ નિરાશાજનક તસ્વીર ઉપજાવી રહ્યા છે. આ બધુ માર્કેટમાંથી અચાનક રોકડ ખેંચી લેવાને કારણે થઈ રહ્યું છે.
2/6
સીએમઆઇઇ એ જણાવ્યુ છે કે, સરકાર અને રિઝર્વ બેંકના આ પગલાથી ૧૬૮૦૦ કરોડની નુકસાની ઉઠાવવી પડી શકે છે. આ ખર્ચ મુખ્યત્વે નવી કરન્સીના છાપકામ, નવી કરન્સીને બેંકોની શાખાઓ, એટીએમ અને પોસ્ટ ઓફિસ સુધી પહોંચાડવા અંગેનો છે. આ સંસ્થાએ કહ્યુ છે કે, નોટબંધીની સૌથી મોટી અસર કંપનીઓ અને વેપારીઓએ ઉઠાવવી પડી છે. સંસ્થાએ કહ્યુ છે કે, આ પગલાની તાત્કાલિક અસરથી ૬૧પ૦૦ કરોડ રૂપિયાના નુકસાન થઈ શકે છે. જે નોટબંધીની કુલ કોસ્ટના ૪૮ ટકા છે.
સીએમઆઇઇ એ જણાવ્યુ છે કે, સરકાર અને રિઝર્વ બેંકના આ પગલાથી ૧૬૮૦૦ કરોડની નુકસાની ઉઠાવવી પડી શકે છે. આ ખર્ચ મુખ્યત્વે નવી કરન્સીના છાપકામ, નવી કરન્સીને બેંકોની શાખાઓ, એટીએમ અને પોસ્ટ ઓફિસ સુધી પહોંચાડવા અંગેનો છે. આ સંસ્થાએ કહ્યુ છે કે, નોટબંધીની સૌથી મોટી અસર કંપનીઓ અને વેપારીઓએ ઉઠાવવી પડી છે. સંસ્થાએ કહ્યુ છે કે, આ પગલાની તાત્કાલિક અસરથી ૬૧પ૦૦ કરોડ રૂપિયાના નુકસાન થઈ શકે છે. જે નોટબંધીની કુલ કોસ્ટના ૪૮ ટકા છે.
3/6
સંસ્થાએ કહ્યુ છે કે, અમે અનુમાન મુકયુ છે કે નોટબંધી બાદ લોકોએ જરૂરી ચીજવસ્તુઓ સિવાયની ચીજો ઉપર ખર્ચ ઘટાડયો છે. તેની સીધી અસર કંપનીઓ અને વેપારીઓ ઉપર પડશે. પ૦ દિવસના ગાળામાં પ૦,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન જશે.
સંસ્થાએ કહ્યુ છે કે, અમે અનુમાન મુકયુ છે કે નોટબંધી બાદ લોકોએ જરૂરી ચીજવસ્તુઓ સિવાયની ચીજો ઉપર ખર્ચ ઘટાડયો છે. તેની સીધી અસર કંપનીઓ અને વેપારીઓ ઉપર પડશે. પ૦ દિવસના ગાળામાં પ૦,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન જશે.
4/6
 રિપોર્ટમાં જણાવાયુ છે કે, આનાથી સૌથી મોટુ નુકસાન બેન્કોને જશે. બેન્કરોનું વેજ લેવલ બેન્કો અને એટીએમની બહાર ઉભેલા લોકોથી ઘણુ વધુ છે અને એટીએમને સુધારવા ઘણો ખર્ચ કરવો પડશે. રિપોર્ટ અનુસાર આ પ૦ દિવસમાં બેન્કોનુ વાસ્તવિક કામકાજ ઘણુ ઓછુ રહેશે. અમારા અનુમાન મુજબ તેઓને આ દરમિયાન ૩પ૧૦૦ કરોડનું નુકસાન થશે. સંસ્થાએ કહ્યુ છે કે, જુની કરન્સી નોટ બદલાવવા લાઇનમાં ઉભેલા લોકોના માથે આ કોસ્ટનો ૧ર ટકા હિસ્સો જશે અને આ દરમિયાન પોતાનુ દૈનિક વેતન કે મજુરી ગુમાવવાથી કુલ ૧પ૦૦૦ કરોડનું નુકસાન થશે.
રિપોર્ટમાં જણાવાયુ છે કે, આનાથી સૌથી મોટુ નુકસાન બેન્કોને જશે. બેન્કરોનું વેજ લેવલ બેન્કો અને એટીએમની બહાર ઉભેલા લોકોથી ઘણુ વધુ છે અને એટીએમને સુધારવા ઘણો ખર્ચ કરવો પડશે. રિપોર્ટ અનુસાર આ પ૦ દિવસમાં બેન્કોનુ વાસ્તવિક કામકાજ ઘણુ ઓછુ રહેશે. અમારા અનુમાન મુજબ તેઓને આ દરમિયાન ૩પ૧૦૦ કરોડનું નુકસાન થશે. સંસ્થાએ કહ્યુ છે કે, જુની કરન્સી નોટ બદલાવવા લાઇનમાં ઉભેલા લોકોના માથે આ કોસ્ટનો ૧ર ટકા હિસ્સો જશે અને આ દરમિયાન પોતાનુ દૈનિક વેતન કે મજુરી ગુમાવવાથી કુલ ૧પ૦૦૦ કરોડનું નુકસાન થશે.
5/6
સંસ્થાએ કહ્યુ છે કે, નોટબંધીની લાંબાગાળાની અસર ઘણી મોટી હોય શકે છે. આ અનુમાન પ૦ દિવસના ગાળાને ધ્યાનમાં રાખી લગાવવામાં આવ્યુ છે. જો કે લીકવીડીટી ઓછી હોવાથી, સપ્લાય ચેન તુટવાથી અને ગ્રાહકોનો ઉત્સાહ ભાંગી ગયાની અસર અર્થતંત્ર ઉપર લાંબાગાળા સુધી દેખાશે.
સંસ્થાએ કહ્યુ છે કે, નોટબંધીની લાંબાગાળાની અસર ઘણી મોટી હોય શકે છે. આ અનુમાન પ૦ દિવસના ગાળાને ધ્યાનમાં રાખી લગાવવામાં આવ્યુ છે. જો કે લીકવીડીટી ઓછી હોવાથી, સપ્લાય ચેન તુટવાથી અને ગ્રાહકોનો ઉત્સાહ ભાંગી ગયાની અસર અર્થતંત્ર ઉપર લાંબાગાળા સુધી દેખાશે.
6/6
નવી દિલ્હી: દેશમાંથી કાળુ નાણુ સમાપ્ત કરવા માટે સરકારે પ૦૦ અને ૧૦૦૦ની નોટો રદ્દ કરવાનો નિર્ણય કર્યો તેના પગલે તેનો ટ્રાન્ઝેકશન કોસ્ટ પ૦ દિવસમાં લગભગ ૧ લાખ ર૮ હજાર કરોડ રૂપિયા થશે. આ અનુમાન સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ)એ લગાવ્યુ છે. અર્થતંત્ર ઉપર નજર રાખતી આ સંસ્થાએ કહ્યુ છે કે, ઓવર ઓલ કોસ્ટ આનાથી પણ વધુ હોઇ શકે છે.
નવી દિલ્હી: દેશમાંથી કાળુ નાણુ સમાપ્ત કરવા માટે સરકારે પ૦૦ અને ૧૦૦૦ની નોટો રદ્દ કરવાનો નિર્ણય કર્યો તેના પગલે તેનો ટ્રાન્ઝેકશન કોસ્ટ પ૦ દિવસમાં લગભગ ૧ લાખ ર૮ હજાર કરોડ રૂપિયા થશે. આ અનુમાન સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ)એ લગાવ્યુ છે. અર્થતંત્ર ઉપર નજર રાખતી આ સંસ્થાએ કહ્યુ છે કે, ઓવર ઓલ કોસ્ટ આનાથી પણ વધુ હોઇ શકે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 
SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત
SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
Embed widget