શોધખોળ કરો

નોટબંધીને કારણે દેશના અર્થતંત્રને થશે ૧.ર૮ લાખ કરોડનું નુકસાન, જાણો કોણે કર્યો આ ધડાકો

1/6
સીએમઆઇઇ એ એક રિપોર્ટમાં જણાવ્યુ છે કે બજારોમાં ઘરાકી ઘટતા, મોલ્સમાં લોકોની અવરજવરમાં ઘટાડો થતા, રેસ્ટોરન્ટમાં બીઝનેસ ઘટતા અને ફેકટરીઓમાં કામકાજ ઠપ્પ થવાના મળતા અહેવાલ નિરાશાજનક તસ્વીર ઉપજાવી રહ્યા છે. આ બધુ માર્કેટમાંથી અચાનક રોકડ ખેંચી લેવાને કારણે થઈ રહ્યું છે.
સીએમઆઇઇ એ એક રિપોર્ટમાં જણાવ્યુ છે કે બજારોમાં ઘરાકી ઘટતા, મોલ્સમાં લોકોની અવરજવરમાં ઘટાડો થતા, રેસ્ટોરન્ટમાં બીઝનેસ ઘટતા અને ફેકટરીઓમાં કામકાજ ઠપ્પ થવાના મળતા અહેવાલ નિરાશાજનક તસ્વીર ઉપજાવી રહ્યા છે. આ બધુ માર્કેટમાંથી અચાનક રોકડ ખેંચી લેવાને કારણે થઈ રહ્યું છે.
2/6
સીએમઆઇઇ એ જણાવ્યુ છે કે, સરકાર અને રિઝર્વ બેંકના આ પગલાથી ૧૬૮૦૦ કરોડની નુકસાની ઉઠાવવી પડી શકે છે. આ ખર્ચ મુખ્યત્વે નવી કરન્સીના છાપકામ, નવી કરન્સીને બેંકોની શાખાઓ, એટીએમ અને પોસ્ટ ઓફિસ સુધી પહોંચાડવા અંગેનો છે. આ સંસ્થાએ કહ્યુ છે કે, નોટબંધીની સૌથી મોટી અસર કંપનીઓ અને વેપારીઓએ ઉઠાવવી પડી છે. સંસ્થાએ કહ્યુ છે કે, આ પગલાની તાત્કાલિક અસરથી ૬૧પ૦૦ કરોડ રૂપિયાના નુકસાન થઈ શકે છે. જે નોટબંધીની કુલ કોસ્ટના ૪૮ ટકા છે.
સીએમઆઇઇ એ જણાવ્યુ છે કે, સરકાર અને રિઝર્વ બેંકના આ પગલાથી ૧૬૮૦૦ કરોડની નુકસાની ઉઠાવવી પડી શકે છે. આ ખર્ચ મુખ્યત્વે નવી કરન્સીના છાપકામ, નવી કરન્સીને બેંકોની શાખાઓ, એટીએમ અને પોસ્ટ ઓફિસ સુધી પહોંચાડવા અંગેનો છે. આ સંસ્થાએ કહ્યુ છે કે, નોટબંધીની સૌથી મોટી અસર કંપનીઓ અને વેપારીઓએ ઉઠાવવી પડી છે. સંસ્થાએ કહ્યુ છે કે, આ પગલાની તાત્કાલિક અસરથી ૬૧પ૦૦ કરોડ રૂપિયાના નુકસાન થઈ શકે છે. જે નોટબંધીની કુલ કોસ્ટના ૪૮ ટકા છે.
3/6
સંસ્થાએ કહ્યુ છે કે, અમે અનુમાન મુકયુ છે કે નોટબંધી બાદ લોકોએ જરૂરી ચીજવસ્તુઓ સિવાયની ચીજો ઉપર ખર્ચ ઘટાડયો છે. તેની સીધી અસર કંપનીઓ અને વેપારીઓ ઉપર પડશે. પ૦ દિવસના ગાળામાં પ૦,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન જશે.
સંસ્થાએ કહ્યુ છે કે, અમે અનુમાન મુકયુ છે કે નોટબંધી બાદ લોકોએ જરૂરી ચીજવસ્તુઓ સિવાયની ચીજો ઉપર ખર્ચ ઘટાડયો છે. તેની સીધી અસર કંપનીઓ અને વેપારીઓ ઉપર પડશે. પ૦ દિવસના ગાળામાં પ૦,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન જશે.
4/6
 રિપોર્ટમાં જણાવાયુ છે કે, આનાથી સૌથી મોટુ નુકસાન બેન્કોને જશે. બેન્કરોનું વેજ લેવલ બેન્કો અને એટીએમની બહાર ઉભેલા લોકોથી ઘણુ વધુ છે અને એટીએમને સુધારવા ઘણો ખર્ચ કરવો પડશે. રિપોર્ટ અનુસાર આ પ૦ દિવસમાં બેન્કોનુ વાસ્તવિક કામકાજ ઘણુ ઓછુ રહેશે. અમારા અનુમાન મુજબ તેઓને આ દરમિયાન ૩પ૧૦૦ કરોડનું નુકસાન થશે. સંસ્થાએ કહ્યુ છે કે, જુની કરન્સી નોટ બદલાવવા લાઇનમાં ઉભેલા લોકોના માથે આ કોસ્ટનો ૧ર ટકા હિસ્સો જશે અને આ દરમિયાન પોતાનુ દૈનિક વેતન કે મજુરી ગુમાવવાથી કુલ ૧પ૦૦૦ કરોડનું નુકસાન થશે.
રિપોર્ટમાં જણાવાયુ છે કે, આનાથી સૌથી મોટુ નુકસાન બેન્કોને જશે. બેન્કરોનું વેજ લેવલ બેન્કો અને એટીએમની બહાર ઉભેલા લોકોથી ઘણુ વધુ છે અને એટીએમને સુધારવા ઘણો ખર્ચ કરવો પડશે. રિપોર્ટ અનુસાર આ પ૦ દિવસમાં બેન્કોનુ વાસ્તવિક કામકાજ ઘણુ ઓછુ રહેશે. અમારા અનુમાન મુજબ તેઓને આ દરમિયાન ૩પ૧૦૦ કરોડનું નુકસાન થશે. સંસ્થાએ કહ્યુ છે કે, જુની કરન્સી નોટ બદલાવવા લાઇનમાં ઉભેલા લોકોના માથે આ કોસ્ટનો ૧ર ટકા હિસ્સો જશે અને આ દરમિયાન પોતાનુ દૈનિક વેતન કે મજુરી ગુમાવવાથી કુલ ૧પ૦૦૦ કરોડનું નુકસાન થશે.
5/6
સંસ્થાએ કહ્યુ છે કે, નોટબંધીની લાંબાગાળાની અસર ઘણી મોટી હોય શકે છે. આ અનુમાન પ૦ દિવસના ગાળાને ધ્યાનમાં રાખી લગાવવામાં આવ્યુ છે. જો કે લીકવીડીટી ઓછી હોવાથી, સપ્લાય ચેન તુટવાથી અને ગ્રાહકોનો ઉત્સાહ ભાંગી ગયાની અસર અર્થતંત્ર ઉપર લાંબાગાળા સુધી દેખાશે.
સંસ્થાએ કહ્યુ છે કે, નોટબંધીની લાંબાગાળાની અસર ઘણી મોટી હોય શકે છે. આ અનુમાન પ૦ દિવસના ગાળાને ધ્યાનમાં રાખી લગાવવામાં આવ્યુ છે. જો કે લીકવીડીટી ઓછી હોવાથી, સપ્લાય ચેન તુટવાથી અને ગ્રાહકોનો ઉત્સાહ ભાંગી ગયાની અસર અર્થતંત્ર ઉપર લાંબાગાળા સુધી દેખાશે.
6/6
નવી દિલ્હી: દેશમાંથી કાળુ નાણુ સમાપ્ત કરવા માટે સરકારે પ૦૦ અને ૧૦૦૦ની નોટો રદ્દ કરવાનો નિર્ણય કર્યો તેના પગલે તેનો ટ્રાન્ઝેકશન કોસ્ટ પ૦ દિવસમાં લગભગ ૧ લાખ ર૮ હજાર કરોડ રૂપિયા થશે. આ અનુમાન સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ)એ લગાવ્યુ છે. અર્થતંત્ર ઉપર નજર રાખતી આ સંસ્થાએ કહ્યુ છે કે, ઓવર ઓલ કોસ્ટ આનાથી પણ વધુ હોઇ શકે છે.
નવી દિલ્હી: દેશમાંથી કાળુ નાણુ સમાપ્ત કરવા માટે સરકારે પ૦૦ અને ૧૦૦૦ની નોટો રદ્દ કરવાનો નિર્ણય કર્યો તેના પગલે તેનો ટ્રાન્ઝેકશન કોસ્ટ પ૦ દિવસમાં લગભગ ૧ લાખ ર૮ હજાર કરોડ રૂપિયા થશે. આ અનુમાન સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ)એ લગાવ્યુ છે. અર્થતંત્ર ઉપર નજર રાખતી આ સંસ્થાએ કહ્યુ છે કે, ઓવર ઓલ કોસ્ટ આનાથી પણ વધુ હોઇ શકે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
Embed widget