શોધખોળ કરો

નોટબંધીને કારણે દેશના અર્થતંત્રને થશે ૧.ર૮ લાખ કરોડનું નુકસાન, જાણો કોણે કર્યો આ ધડાકો

1/6
સીએમઆઇઇ એ એક રિપોર્ટમાં જણાવ્યુ છે કે બજારોમાં ઘરાકી ઘટતા, મોલ્સમાં લોકોની અવરજવરમાં ઘટાડો થતા, રેસ્ટોરન્ટમાં બીઝનેસ ઘટતા અને ફેકટરીઓમાં કામકાજ ઠપ્પ થવાના મળતા અહેવાલ નિરાશાજનક તસ્વીર ઉપજાવી રહ્યા છે. આ બધુ માર્કેટમાંથી અચાનક રોકડ ખેંચી લેવાને કારણે થઈ રહ્યું છે.
સીએમઆઇઇ એ એક રિપોર્ટમાં જણાવ્યુ છે કે બજારોમાં ઘરાકી ઘટતા, મોલ્સમાં લોકોની અવરજવરમાં ઘટાડો થતા, રેસ્ટોરન્ટમાં બીઝનેસ ઘટતા અને ફેકટરીઓમાં કામકાજ ઠપ્પ થવાના મળતા અહેવાલ નિરાશાજનક તસ્વીર ઉપજાવી રહ્યા છે. આ બધુ માર્કેટમાંથી અચાનક રોકડ ખેંચી લેવાને કારણે થઈ રહ્યું છે.
2/6
સીએમઆઇઇ એ જણાવ્યુ છે કે, સરકાર અને રિઝર્વ બેંકના આ પગલાથી ૧૬૮૦૦ કરોડની નુકસાની ઉઠાવવી પડી શકે છે. આ ખર્ચ મુખ્યત્વે નવી કરન્સીના છાપકામ, નવી કરન્સીને બેંકોની શાખાઓ, એટીએમ અને પોસ્ટ ઓફિસ સુધી પહોંચાડવા અંગેનો છે. આ સંસ્થાએ કહ્યુ છે કે, નોટબંધીની સૌથી મોટી અસર કંપનીઓ અને વેપારીઓએ ઉઠાવવી પડી છે. સંસ્થાએ કહ્યુ છે કે, આ પગલાની તાત્કાલિક અસરથી ૬૧પ૦૦ કરોડ રૂપિયાના નુકસાન થઈ શકે છે. જે નોટબંધીની કુલ કોસ્ટના ૪૮ ટકા છે.
સીએમઆઇઇ એ જણાવ્યુ છે કે, સરકાર અને રિઝર્વ બેંકના આ પગલાથી ૧૬૮૦૦ કરોડની નુકસાની ઉઠાવવી પડી શકે છે. આ ખર્ચ મુખ્યત્વે નવી કરન્સીના છાપકામ, નવી કરન્સીને બેંકોની શાખાઓ, એટીએમ અને પોસ્ટ ઓફિસ સુધી પહોંચાડવા અંગેનો છે. આ સંસ્થાએ કહ્યુ છે કે, નોટબંધીની સૌથી મોટી અસર કંપનીઓ અને વેપારીઓએ ઉઠાવવી પડી છે. સંસ્થાએ કહ્યુ છે કે, આ પગલાની તાત્કાલિક અસરથી ૬૧પ૦૦ કરોડ રૂપિયાના નુકસાન થઈ શકે છે. જે નોટબંધીની કુલ કોસ્ટના ૪૮ ટકા છે.
3/6
સંસ્થાએ કહ્યુ છે કે, અમે અનુમાન મુકયુ છે કે નોટબંધી બાદ લોકોએ જરૂરી ચીજવસ્તુઓ સિવાયની ચીજો ઉપર ખર્ચ ઘટાડયો છે. તેની સીધી અસર કંપનીઓ અને વેપારીઓ ઉપર પડશે. પ૦ દિવસના ગાળામાં પ૦,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન જશે.
સંસ્થાએ કહ્યુ છે કે, અમે અનુમાન મુકયુ છે કે નોટબંધી બાદ લોકોએ જરૂરી ચીજવસ્તુઓ સિવાયની ચીજો ઉપર ખર્ચ ઘટાડયો છે. તેની સીધી અસર કંપનીઓ અને વેપારીઓ ઉપર પડશે. પ૦ દિવસના ગાળામાં પ૦,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન જશે.
4/6
 રિપોર્ટમાં જણાવાયુ છે કે, આનાથી સૌથી મોટુ નુકસાન બેન્કોને જશે. બેન્કરોનું વેજ લેવલ બેન્કો અને એટીએમની બહાર ઉભેલા લોકોથી ઘણુ વધુ છે અને એટીએમને સુધારવા ઘણો ખર્ચ કરવો પડશે. રિપોર્ટ અનુસાર આ પ૦ દિવસમાં બેન્કોનુ વાસ્તવિક કામકાજ ઘણુ ઓછુ રહેશે. અમારા અનુમાન મુજબ તેઓને આ દરમિયાન ૩પ૧૦૦ કરોડનું નુકસાન થશે. સંસ્થાએ કહ્યુ છે કે, જુની કરન્સી નોટ બદલાવવા લાઇનમાં ઉભેલા લોકોના માથે આ કોસ્ટનો ૧ર ટકા હિસ્સો જશે અને આ દરમિયાન પોતાનુ દૈનિક વેતન કે મજુરી ગુમાવવાથી કુલ ૧પ૦૦૦ કરોડનું નુકસાન થશે.
રિપોર્ટમાં જણાવાયુ છે કે, આનાથી સૌથી મોટુ નુકસાન બેન્કોને જશે. બેન્કરોનું વેજ લેવલ બેન્કો અને એટીએમની બહાર ઉભેલા લોકોથી ઘણુ વધુ છે અને એટીએમને સુધારવા ઘણો ખર્ચ કરવો પડશે. રિપોર્ટ અનુસાર આ પ૦ દિવસમાં બેન્કોનુ વાસ્તવિક કામકાજ ઘણુ ઓછુ રહેશે. અમારા અનુમાન મુજબ તેઓને આ દરમિયાન ૩પ૧૦૦ કરોડનું નુકસાન થશે. સંસ્થાએ કહ્યુ છે કે, જુની કરન્સી નોટ બદલાવવા લાઇનમાં ઉભેલા લોકોના માથે આ કોસ્ટનો ૧ર ટકા હિસ્સો જશે અને આ દરમિયાન પોતાનુ દૈનિક વેતન કે મજુરી ગુમાવવાથી કુલ ૧પ૦૦૦ કરોડનું નુકસાન થશે.
5/6
સંસ્થાએ કહ્યુ છે કે, નોટબંધીની લાંબાગાળાની અસર ઘણી મોટી હોય શકે છે. આ અનુમાન પ૦ દિવસના ગાળાને ધ્યાનમાં રાખી લગાવવામાં આવ્યુ છે. જો કે લીકવીડીટી ઓછી હોવાથી, સપ્લાય ચેન તુટવાથી અને ગ્રાહકોનો ઉત્સાહ ભાંગી ગયાની અસર અર્થતંત્ર ઉપર લાંબાગાળા સુધી દેખાશે.
સંસ્થાએ કહ્યુ છે કે, નોટબંધીની લાંબાગાળાની અસર ઘણી મોટી હોય શકે છે. આ અનુમાન પ૦ દિવસના ગાળાને ધ્યાનમાં રાખી લગાવવામાં આવ્યુ છે. જો કે લીકવીડીટી ઓછી હોવાથી, સપ્લાય ચેન તુટવાથી અને ગ્રાહકોનો ઉત્સાહ ભાંગી ગયાની અસર અર્થતંત્ર ઉપર લાંબાગાળા સુધી દેખાશે.
6/6
નવી દિલ્હી: દેશમાંથી કાળુ નાણુ સમાપ્ત કરવા માટે સરકારે પ૦૦ અને ૧૦૦૦ની નોટો રદ્દ કરવાનો નિર્ણય કર્યો તેના પગલે તેનો ટ્રાન્ઝેકશન કોસ્ટ પ૦ દિવસમાં લગભગ ૧ લાખ ર૮ હજાર કરોડ રૂપિયા થશે. આ અનુમાન સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ)એ લગાવ્યુ છે. અર્થતંત્ર ઉપર નજર રાખતી આ સંસ્થાએ કહ્યુ છે કે, ઓવર ઓલ કોસ્ટ આનાથી પણ વધુ હોઇ શકે છે.
નવી દિલ્હી: દેશમાંથી કાળુ નાણુ સમાપ્ત કરવા માટે સરકારે પ૦૦ અને ૧૦૦૦ની નોટો રદ્દ કરવાનો નિર્ણય કર્યો તેના પગલે તેનો ટ્રાન્ઝેકશન કોસ્ટ પ૦ દિવસમાં લગભગ ૧ લાખ ર૮ હજાર કરોડ રૂપિયા થશે. આ અનુમાન સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ)એ લગાવ્યુ છે. અર્થતંત્ર ઉપર નજર રાખતી આ સંસ્થાએ કહ્યુ છે કે, ઓવર ઓલ કોસ્ટ આનાથી પણ વધુ હોઇ શકે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget