શોધખોળ કરો

RBIની નારાજગી જાહેર થવાથી સરકાર અકળાઈ, ઉર્જિત પટેલને માની રહી છે જવાબદાર, જાણો વિગત

1/4
PMOના એક અધિકારીએ કહ્યું કે, રિઝર્વ બેંક આ મામલાને જનતા વચ્ચે લઈ ગયું તે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. સરકાર તેનાથી ઘણી નારાજ છે. આરબીઆઈ પાસેથી આવી અપેક્ષા નહોતી. આ વિવાદની જવાબદારી આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલે લેવી જોઈએ.
PMOના એક અધિકારીએ કહ્યું કે, રિઝર્વ બેંક આ મામલાને જનતા વચ્ચે લઈ ગયું તે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. સરકાર તેનાથી ઘણી નારાજ છે. આરબીઆઈ પાસેથી આવી અપેક્ષા નહોતી. આ વિવાદની જવાબદારી આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલે લેવી જોઈએ.
2/4
સોમવારે ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં સરકારના કેટલાક ટોચના અધિકારીઓએ ઓળખ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે, સરકાર અને આરબીઆઈ વચ્ચે જે પણ થયું તેને ખાનગી રાખવું જોઈએ. સરકાર આરબીઆઈની સ્વતંત્રતાની ઈજ્જત કરે છે પરંતુ તેણે પણ સરકારની જવાબદારીઓ સમજવી જોઈએ.
સોમવારે ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં સરકારના કેટલાક ટોચના અધિકારીઓએ ઓળખ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે, સરકાર અને આરબીઆઈ વચ્ચે જે પણ થયું તેને ખાનગી રાખવું જોઈએ. સરકાર આરબીઆઈની સ્વતંત્રતાની ઈજ્જત કરે છે પરંતુ તેણે પણ સરકારની જવાબદારીઓ સમજવી જોઈએ.
3/4
સરકાર રિઝર્વ બેંક પર કેટલીક બેંકોને લેંડિગ નિયમોમાં છૂટછાટ આપવા દબાણ બનાવી રહી છે. ઉપરાતં સરકાર દેશમાં પેમેન્ટ સિસ્ટમ માટે એક એલગ રેગ્યુલેટર બનાવવાની શક્યતા પર વિચાર કરી રહી છે. આ સંજોગોમાં થોડા દિવસો પહેલા રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યએ બેન્કોની સ્વતંત્રતાની વકીલાત કરી હતી. આચાર્યએ કહ્યું કે, સરકાર બેન્કોની સાથે 20-20 મેચ રમવાનું બંધ કરે નહીં તો તેના વિનાશકારી પરિણામો આવી શકે છે.
સરકાર રિઝર્વ બેંક પર કેટલીક બેંકોને લેંડિગ નિયમોમાં છૂટછાટ આપવા દબાણ બનાવી રહી છે. ઉપરાતં સરકાર દેશમાં પેમેન્ટ સિસ્ટમ માટે એક એલગ રેગ્યુલેટર બનાવવાની શક્યતા પર વિચાર કરી રહી છે. આ સંજોગોમાં થોડા દિવસો પહેલા રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યએ બેન્કોની સ્વતંત્રતાની વકીલાત કરી હતી. આચાર્યએ કહ્યું કે, સરકાર બેન્કોની સાથે 20-20 મેચ રમવાનું બંધ કરે નહીં તો તેના વિનાશકારી પરિણામો આવી શકે છે.
4/4
નવી દિલ્હીઃ તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને સરકાર વચ્ચે મતભેદના અહેવાલ સામે આવ્યા હતા. આ વાત જાહેર થઈ જવાના કારણે સરકાર નારાજ છે. કેન્દ્રીય બેંક અને સરકાર વચ્ચેના મતભેદ જાહેર થઈ જવાથી રોકાણકારોમાં દેશની છબિ ખરાબ થશે અને તેની અસર દેશમાં આવતા રોકાણ પર પડવાની સરકારને શંકા છે.
નવી દિલ્હીઃ તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને સરકાર વચ્ચે મતભેદના અહેવાલ સામે આવ્યા હતા. આ વાત જાહેર થઈ જવાના કારણે સરકાર નારાજ છે. કેન્દ્રીય બેંક અને સરકાર વચ્ચેના મતભેદ જાહેર થઈ જવાથી રોકાણકારોમાં દેશની છબિ ખરાબ થશે અને તેની અસર દેશમાં આવતા રોકાણ પર પડવાની સરકારને શંકા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દલાલીનું લાયસન્સ કોની પાસે?Hun To Bolish : હું તો બોલીશ : આ અડ્ડા કોનું પાપ?Mahakumbh 2025 : મહાકુંભમાં ગયેલા ઉનાના યુવકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં શોકનો માહોલPatan Gambling Raid : પાટણમાંથી ઝડપાયું જુગારધામ , ભાજપનો નેતા જ રમાડતો હતો જુગાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
બજેટમાં રાહત છતાં પેટ્રોલ, ડીઝલ, દવાઓ અને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ મોંઘી થશે, જાણો કારણ
બજેટમાં રાહત છતાં પેટ્રોલ, ડીઝલ, દવાઓ અને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ મોંઘી થશે, જાણો કારણ
જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું
જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું
Embed widget