શોધખોળ કરો

RBIની નારાજગી જાહેર થવાથી સરકાર અકળાઈ, ઉર્જિત પટેલને માની રહી છે જવાબદાર, જાણો વિગત

1/4
PMOના એક અધિકારીએ કહ્યું કે, રિઝર્વ બેંક આ મામલાને જનતા વચ્ચે લઈ ગયું તે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. સરકાર તેનાથી ઘણી નારાજ છે. આરબીઆઈ પાસેથી આવી અપેક્ષા નહોતી. આ વિવાદની જવાબદારી આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલે લેવી જોઈએ.
PMOના એક અધિકારીએ કહ્યું કે, રિઝર્વ બેંક આ મામલાને જનતા વચ્ચે લઈ ગયું તે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. સરકાર તેનાથી ઘણી નારાજ છે. આરબીઆઈ પાસેથી આવી અપેક્ષા નહોતી. આ વિવાદની જવાબદારી આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલે લેવી જોઈએ.
2/4
સોમવારે ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં સરકારના કેટલાક ટોચના અધિકારીઓએ ઓળખ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે, સરકાર અને આરબીઆઈ વચ્ચે જે પણ થયું તેને ખાનગી રાખવું જોઈએ. સરકાર આરબીઆઈની સ્વતંત્રતાની ઈજ્જત કરે છે પરંતુ તેણે પણ સરકારની જવાબદારીઓ સમજવી જોઈએ.
સોમવારે ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં સરકારના કેટલાક ટોચના અધિકારીઓએ ઓળખ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે, સરકાર અને આરબીઆઈ વચ્ચે જે પણ થયું તેને ખાનગી રાખવું જોઈએ. સરકાર આરબીઆઈની સ્વતંત્રતાની ઈજ્જત કરે છે પરંતુ તેણે પણ સરકારની જવાબદારીઓ સમજવી જોઈએ.
3/4
સરકાર રિઝર્વ બેંક પર કેટલીક બેંકોને લેંડિગ નિયમોમાં છૂટછાટ આપવા દબાણ બનાવી રહી છે. ઉપરાતં સરકાર દેશમાં પેમેન્ટ સિસ્ટમ માટે એક એલગ રેગ્યુલેટર બનાવવાની શક્યતા પર વિચાર કરી રહી છે. આ સંજોગોમાં થોડા દિવસો પહેલા રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યએ બેન્કોની સ્વતંત્રતાની વકીલાત કરી હતી. આચાર્યએ કહ્યું કે, સરકાર બેન્કોની સાથે 20-20 મેચ રમવાનું બંધ કરે નહીં તો તેના વિનાશકારી પરિણામો આવી શકે છે.
સરકાર રિઝર્વ બેંક પર કેટલીક બેંકોને લેંડિગ નિયમોમાં છૂટછાટ આપવા દબાણ બનાવી રહી છે. ઉપરાતં સરકાર દેશમાં પેમેન્ટ સિસ્ટમ માટે એક એલગ રેગ્યુલેટર બનાવવાની શક્યતા પર વિચાર કરી રહી છે. આ સંજોગોમાં થોડા દિવસો પહેલા રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યએ બેન્કોની સ્વતંત્રતાની વકીલાત કરી હતી. આચાર્યએ કહ્યું કે, સરકાર બેન્કોની સાથે 20-20 મેચ રમવાનું બંધ કરે નહીં તો તેના વિનાશકારી પરિણામો આવી શકે છે.
4/4
નવી દિલ્હીઃ તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને સરકાર વચ્ચે મતભેદના અહેવાલ સામે આવ્યા હતા. આ વાત જાહેર થઈ જવાના કારણે સરકાર નારાજ છે. કેન્દ્રીય બેંક અને સરકાર વચ્ચેના મતભેદ જાહેર થઈ જવાથી રોકાણકારોમાં દેશની છબિ ખરાબ થશે અને તેની અસર દેશમાં આવતા રોકાણ પર પડવાની સરકારને શંકા છે.
નવી દિલ્હીઃ તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને સરકાર વચ્ચે મતભેદના અહેવાલ સામે આવ્યા હતા. આ વાત જાહેર થઈ જવાના કારણે સરકાર નારાજ છે. કેન્દ્રીય બેંક અને સરકાર વચ્ચેના મતભેદ જાહેર થઈ જવાથી રોકાણકારોમાં દેશની છબિ ખરાબ થશે અને તેની અસર દેશમાં આવતા રોકાણ પર પડવાની સરકારને શંકા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Office ની હિટ સ્કીમ, પત્ની સાથે ખોલાવો ખાતું, પછી દર મહિને થશે 9250 રુપિયાની કમાણી
Post Office ની હિટ સ્કીમ, પત્ની સાથે ખોલાવો ખાતું, પછી દર મહિને થશે 9250 રુપિયાની કમાણી
SIP Investment: 5 કે 10 વર્ષમાં બની શકે ₹1 કરોડનું ફંડ? જાણો દર મહિને કેટલી SIP કરવી પડશે
SIP Investment: 5 કે 10 વર્ષમાં બની શકે ₹1 કરોડનું ફંડ? જાણો દર મહિને કેટલી SIP કરવી પડશે
ના કેપ્ચાની માથાકૂટ, ન ક્રેશ થવાનો ડર, IRCTCની નવી વેબસાઈટ પર દર મિનિટે બુક થઈ શકશે 1.5 લાખ ટિકિટો
ના કેપ્ચાની માથાકૂટ, ન ક્રેશ થવાનો ડર, IRCTCની નવી વેબસાઈટ પર દર મિનિટે બુક થઈ શકશે 1.5 લાખ ટિકિટો
Stock Market Today Updates: શેર બજારમાં ગ્રીન ઓપનિંગ, સેંસેક્સ અને નિફટીમાં ઉછાળો, ટેક સ્ટોક્સમાં ખરીદારી
Stock Market Today Updates: શેર બજારમાં ગ્રીન ઓપનિંગ, સેંસેક્સ અને નિફટીમાં ઉછાળો, ટેક સ્ટોક્સમાં ખરીદારી

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
Post Office ની હિટ સ્કીમ, પત્ની સાથે ખોલાવો ખાતું, પછી દર મહિને થશે 9250 રુપિયાની કમાણી
Post Office ની હિટ સ્કીમ, પત્ની સાથે ખોલાવો ખાતું, પછી દર મહિને થશે 9250 રુપિયાની કમાણી
Embed widget