શોધખોળ કરો

નોકરીયાત વર્ગને સરકાર આપશે મોટો ઝાટકો!, જાણો શું નુકસાન થશે...

1/3
નવી દિલ્હીઃ નોકરીયાત લોકોને સરકાર મોટો ઝાટકો આપી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) પીએફ પર મળનારા વ્યાજ દરમાં ઘટાડો કરીશકે છે. મર્યાદિત સંશાધનોને કારણે આ વર્ષે ઈપીએફ પર વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે. વિતેલા નાણાંકીય વર્ષ 2016-17 માટે ઈપીએફઓએ 8.65 ટકાના દરે વ્યાજની જાહેરાત કરી હતી. પરંતુ ચાલુ નાણાંકીય વર્ષ 2017-18 માટે તેમાં ઘટાડો કરીને 8.30 ટકા થઈ શકે છે.
નવી દિલ્હીઃ નોકરીયાત લોકોને સરકાર મોટો ઝાટકો આપી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) પીએફ પર મળનારા વ્યાજ દરમાં ઘટાડો કરીશકે છે. મર્યાદિત સંશાધનોને કારણે આ વર્ષે ઈપીએફ પર વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે. વિતેલા નાણાંકીય વર્ષ 2016-17 માટે ઈપીએફઓએ 8.65 ટકાના દરે વ્યાજની જાહેરાત કરી હતી. પરંતુ ચાલુ નાણાંકીય વર્ષ 2017-18 માટે તેમાં ઘટાડો કરીને 8.30 ટકા થઈ શકે છે.
2/3
 ઈપીએફઓના સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, શ્રમ મંત્રાલય તરફતી વ્યાજ દરમાં ઘટાડાને લઈને અહેવાલ તૈયાર થઈ ગયો છે. વ્યાજ દરમાં મુખ્ય રીતે બે કારણે ઘટાડો કરવામાં આવશે. પ્રથમ કારણ ઈપીએફ ખાતામાં ઈટીએફ (એક્સચેન્જ ટ્રેટેડ ફંડ) યૂનિટ સીધા જ જમા કરવામાં આવશે. બીજું મોટું કારણ છે ઈપીએફઓના રોકાણ પર થનારી આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એવામાં કર્મચારી ભવિષ્ય નિધિ પાસે હાલના વ્યાજ દરને જાળવી રાખવું મુશ્કેલ છે.
ઈપીએફઓના સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, શ્રમ મંત્રાલય તરફતી વ્યાજ દરમાં ઘટાડાને લઈને અહેવાલ તૈયાર થઈ ગયો છે. વ્યાજ દરમાં મુખ્ય રીતે બે કારણે ઘટાડો કરવામાં આવશે. પ્રથમ કારણ ઈપીએફ ખાતામાં ઈટીએફ (એક્સચેન્જ ટ્રેટેડ ફંડ) યૂનિટ સીધા જ જમા કરવામાં આવશે. બીજું મોટું કારણ છે ઈપીએફઓના રોકાણ પર થનારી આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એવામાં કર્મચારી ભવિષ્ય નિધિ પાસે હાલના વ્યાજ દરને જાળવી રાખવું મુશ્કેલ છે.
3/3
 ભવિષ્ય નિધિ સંગઠને ચાલુ નાણાંકીય વર્ષની કુલ આવકનો અંદાજ લગાવ્યો નથી. આ જ આવકના આધારે ઈપીએફઓ વ્યાજ દર નક્કી કરે છે. પરંતૂ સૂત્રોનું માનીએ તો આ વખતે વ્યાજ દર પહેલેથી જ નક્કી કરવામાં આવ્યા છે. જો ચાલુ નાણાંકીય વર્ષમાં પણ આવકમાં ઘટાડો થશે તો વ્યાજ દર સ્થિર રાખવા મુશ્કેલ થશે. જેના કારણે વ્યાજ દર ઘટીને 8.3 ટકા થઈ શકે છે.
ભવિષ્ય નિધિ સંગઠને ચાલુ નાણાંકીય વર્ષની કુલ આવકનો અંદાજ લગાવ્યો નથી. આ જ આવકના આધારે ઈપીએફઓ વ્યાજ દર નક્કી કરે છે. પરંતૂ સૂત્રોનું માનીએ તો આ વખતે વ્યાજ દર પહેલેથી જ નક્કી કરવામાં આવ્યા છે. જો ચાલુ નાણાંકીય વર્ષમાં પણ આવકમાં ઘટાડો થશે તો વ્યાજ દર સ્થિર રાખવા મુશ્કેલ થશે. જેના કારણે વ્યાજ દર ઘટીને 8.3 ટકા થઈ શકે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Office: પોસ્ટની ગજબ સ્કીમ, ટેક્સ છૂટ સાથે મળશે શાનદાર વળતર, 5 લાખ પર આટલો મળશે નફો
Post Office: પોસ્ટની ગજબ સ્કીમ, ટેક્સ છૂટ સાથે મળશે શાનદાર વળતર, 5 લાખ પર આટલો મળશે નફો
Silver outlook: ₹5000 સસ્તી થઈ ચાંદી, શું કિંમતોમાં થશે મોટો ઘટાડો, જાણો 
Silver outlook: ₹5000 સસ્તી થઈ ચાંદી, શું કિંમતોમાં થશે મોટો ઘટાડો, જાણો 
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા
Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
Embed widget