શોધખોળ કરો

નોકરીયાત વર્ગને સરકાર આપશે મોટો ઝાટકો!, જાણો શું નુકસાન થશે...

1/3
નવી દિલ્હીઃ નોકરીયાત લોકોને સરકાર મોટો ઝાટકો આપી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) પીએફ પર મળનારા વ્યાજ દરમાં ઘટાડો કરીશકે છે. મર્યાદિત સંશાધનોને કારણે આ વર્ષે ઈપીએફ પર વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે. વિતેલા નાણાંકીય વર્ષ 2016-17 માટે ઈપીએફઓએ 8.65 ટકાના દરે વ્યાજની જાહેરાત કરી હતી. પરંતુ ચાલુ નાણાંકીય વર્ષ 2017-18 માટે તેમાં ઘટાડો કરીને 8.30 ટકા થઈ શકે છે.
નવી દિલ્હીઃ નોકરીયાત લોકોને સરકાર મોટો ઝાટકો આપી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) પીએફ પર મળનારા વ્યાજ દરમાં ઘટાડો કરીશકે છે. મર્યાદિત સંશાધનોને કારણે આ વર્ષે ઈપીએફ પર વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે. વિતેલા નાણાંકીય વર્ષ 2016-17 માટે ઈપીએફઓએ 8.65 ટકાના દરે વ્યાજની જાહેરાત કરી હતી. પરંતુ ચાલુ નાણાંકીય વર્ષ 2017-18 માટે તેમાં ઘટાડો કરીને 8.30 ટકા થઈ શકે છે.
2/3
 ઈપીએફઓના સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, શ્રમ મંત્રાલય તરફતી વ્યાજ દરમાં ઘટાડાને લઈને અહેવાલ તૈયાર થઈ ગયો છે. વ્યાજ દરમાં મુખ્ય રીતે બે કારણે ઘટાડો કરવામાં આવશે. પ્રથમ કારણ ઈપીએફ ખાતામાં ઈટીએફ (એક્સચેન્જ ટ્રેટેડ ફંડ) યૂનિટ સીધા જ જમા કરવામાં આવશે. બીજું મોટું કારણ છે ઈપીએફઓના રોકાણ પર થનારી આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એવામાં કર્મચારી ભવિષ્ય નિધિ પાસે હાલના વ્યાજ દરને જાળવી રાખવું મુશ્કેલ છે.
ઈપીએફઓના સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, શ્રમ મંત્રાલય તરફતી વ્યાજ દરમાં ઘટાડાને લઈને અહેવાલ તૈયાર થઈ ગયો છે. વ્યાજ દરમાં મુખ્ય રીતે બે કારણે ઘટાડો કરવામાં આવશે. પ્રથમ કારણ ઈપીએફ ખાતામાં ઈટીએફ (એક્સચેન્જ ટ્રેટેડ ફંડ) યૂનિટ સીધા જ જમા કરવામાં આવશે. બીજું મોટું કારણ છે ઈપીએફઓના રોકાણ પર થનારી આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એવામાં કર્મચારી ભવિષ્ય નિધિ પાસે હાલના વ્યાજ દરને જાળવી રાખવું મુશ્કેલ છે.
3/3
 ભવિષ્ય નિધિ સંગઠને ચાલુ નાણાંકીય વર્ષની કુલ આવકનો અંદાજ લગાવ્યો નથી. આ જ આવકના આધારે ઈપીએફઓ વ્યાજ દર નક્કી કરે છે. પરંતૂ સૂત્રોનું માનીએ તો આ વખતે વ્યાજ દર પહેલેથી જ નક્કી કરવામાં આવ્યા છે. જો ચાલુ નાણાંકીય વર્ષમાં પણ આવકમાં ઘટાડો થશે તો વ્યાજ દર સ્થિર રાખવા મુશ્કેલ થશે. જેના કારણે વ્યાજ દર ઘટીને 8.3 ટકા થઈ શકે છે.
ભવિષ્ય નિધિ સંગઠને ચાલુ નાણાંકીય વર્ષની કુલ આવકનો અંદાજ લગાવ્યો નથી. આ જ આવકના આધારે ઈપીએફઓ વ્યાજ દર નક્કી કરે છે. પરંતૂ સૂત્રોનું માનીએ તો આ વખતે વ્યાજ દર પહેલેથી જ નક્કી કરવામાં આવ્યા છે. જો ચાલુ નાણાંકીય વર્ષમાં પણ આવકમાં ઘટાડો થશે તો વ્યાજ દર સ્થિર રાખવા મુશ્કેલ થશે. જેના કારણે વ્યાજ દર ઘટીને 8.3 ટકા થઈ શકે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી
ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી
PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?
PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?
How to Set UPI AutoPay: બિલ ભરવાનું યાદ નથી રહેતું. PhonePe - Google Pay પર UPI AutoPay કરો સેટ
How to Set UPI AutoPay: બિલ ભરવાનું યાદ નથી રહેતું. PhonePe - Google Pay પર UPI AutoPay કરો સેટ
દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Embed widget