શોધખોળ કરો
US ફેડરલે વ્યાજ દરમાં કર્યો 0.25 ટકાનો વધારો, શેરબજારમાં કડાકાની આશંકા
1/4

જાણકારોના કહેવા પ્રમાણે, એશિયાના અન્ય બજારોની સરખામણીએ ભારતના શેરબજારો ઓવર-વેલ્યુડ્ છે. જેથી એક કરેકશન શક્ય છે. જો ફેડરલ રિઝર્વનો આઘાત ભારતીય શેરબજારો પચાવી જાય તો પણ અન્ય ત્રણ પરિબળો અસર કરી શકે છે.
2/4

ફેડરલ બેન્કે વ્યાજના દરોમાં વધારો કરતા વિદેશી રોકાણકારો ભારતમાંથી નાણા પાછા ખેંચે તેવી શક્યતા છે. જેના પગલે ગુરૂવારે શેરબજારમાં કડાકો જોવા મળે તેવી શક્યતા છે.
Published at : 16 Mar 2017 08:03 AM (IST)
View More























