શોધખોળ કરો
1 એપ્રિલથી આ પાંચ મોટી બેંક થઈ જશે ખત્મ, જાણો તમારા એકાઉન્ટનું શું થશે?
1/6

અરુણ જેટલીએ કેબિનેટની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે દેશમાં રોકડની અછત નથી. અમુક ATM ઓપરેશનલ કારણોસર ખાલી હોઇ શકે છે. અમારી પાસે સરપ્લસ કરન્સી છે અને અમે સ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છીએ.
2/6

બેન્કના કુલ ગ્રાહકોનો આંક ૫૦ કરોડને પાર કરી જશે. સહયોગી બેન્કોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને એક્ઝિક્યુટિવ ટ્રસ્ટીને બાદ કરતા ઓફિસર્સ અને કર્મચારીઓ એસબીઆઈના કર્મચારીની ઓળખ મેળવશે.
Published at : 24 Feb 2017 06:56 AM (IST)
View More























