શોધખોળ કરો
બાબા રામદેવની પતંજલિની 6 પ્રોડક્ટ નેપાળની લેબ ટેસ્ટમાં ફેલ, તાત્કાલીક પરત લેવાનો આદેશ
1/4

બીજી બાજુ પતંજલિ આયુર્વેદના સૂત્રોએ કહ્યું કે, દવાઓ પર પ્રતિબંધ નથી લગાવવામાં આવ્યો, પરંતુ દવાઓના એક ખાસ જથ્થાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જે પરીક્ષણાં ફેલ થઈ છે. તેમણે કહ્યું, જો સંબંધિત દવા હલકી ગુણવત્તાની મળી આવશે તો અમે તાત્કાલીક તેને બજારમાંથી દૂર કરીશું.
2/4

વિભાગના એક અધિકારીએ કહ્યું, દવાઓના એક જથ્થાનું વિભાગ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું અને તેમાં રોજગીવી બેક્ટેરિયા મળ્યા. વિભાગે સંબંધિત પક્ષોને તાત્કાલીક અસરથી આ દવાઓ ન વેચવા અથવા તેનો ઉપયોગ ન કરવાની સલાહ આપવા કહ્યું છે.
Published at : 23 Jun 2017 07:25 AM (IST)
View More























