શોધખોળ કરો
નીતિ આયોગના CEO અમિતાભ કાંતે કહ્યું- બેંક શાખાઓને સમાપ્ત કરી દેશે ઓનલાઈન બેન્કિંગ
1/4

નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે હાલમાં જ કહ્યું હતું કે, ભારતમાં ટેક્નોલોજીના વધતા પ્રસારને કારણે ડિજિટલ લેવડદેવડ મોબાઈલ વોલ્ટેસ અને અને બાયોમેટ્રિક માધ્યમ દ્વારા કરવામાં આવશે અને એટીએમ, ક્રેડિટ, ડેબિટ કાર્ડ્સનું ચલણ ખતમ થઈ જશે.
2/4

તેમણે કહ્યું કે, મારા મતે આવાનારા 5-6 વર્ષમાં આપણે બેંક શાખાઓનું અસ્તિત્વ ખતમ થતા જોશું. બેંક શાખાઓઓના ભારે ખર્ચની તરફ ઇશારો કરતાં તેમણે કહ્યું કે, ઓનલાઈન બેન્કિંગની તુલનામાં આ ખૂબ જ વધારે છે. આ મામલે તેમણે દેશમાં મોબાઈલ ફોન અને ઓનલાઈન લેવડ દેવડનું ચલણ વધવાનો પણ ઉલ્લેખ કર્યો.
Published at : 09 Jun 2017 12:29 PM (IST)
View More























