શોધખોળ કરો

હવે ATMમાંથી મળશે રેલવે ટિકિટ, સ્ટેશન પરના ટિકિટ કાઉન્ટર પર ઓછી થશે ભીડ

1/5
 મીડિયા રિપોર્ટ અનુસાર જો તમારી પાસે ડેબિટકાર્ડ નહીં હોય તો તમે એટીએમમાંથી રેલવે ટિકિટ બહાર કાઢી શકશો, કારણ કે તેમાં સિક્કા કે નોટો નાખવાથી પણ ટિકિટ બહાર આવશે.
મીડિયા રિપોર્ટ અનુસાર જો તમારી પાસે ડેબિટકાર્ડ નહીં હોય તો તમે એટીએમમાંથી રેલવે ટિકિટ બહાર કાઢી શકશો, કારણ કે તેમાં સિક્કા કે નોટો નાખવાથી પણ ટિકિટ બહાર આવશે.
2/5
થોડા દિવસ પહેલાં ઝારખંડના ટાટાનગર રેલવે સ્ટેશન પર એસબીઆઈએ ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન લગાવ્યું છે, જેનો ઉપયોગ ટિકિટ કાઢવા માટે કરવામાં આવે છે. પ્રવાસીઓની સુવિધાઓ માટે ટિકિટ પ્રિન્ટ થઈને બહાર નીકળશે.
થોડા દિવસ પહેલાં ઝારખંડના ટાટાનગર રેલવે સ્ટેશન પર એસબીઆઈએ ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન લગાવ્યું છે, જેનો ઉપયોગ ટિકિટ કાઢવા માટે કરવામાં આવે છે. પ્રવાસીઓની સુવિધાઓ માટે ટિકિટ પ્રિન્ટ થઈને બહાર નીકળશે.
3/5
 હવે એટીએમ દ્વારા જનરલ ટિકિટ મળી શકશે. આ માટે પહેલાં એસબીઆઈના એટીએમને આ સોફ્ટવેર મારફતે અપગ્રેડ કરવામાં આવશે કે જેથી તેમાંથી નોટની જેમ ટિકિટ પણ નીકળી શકશે. રેલવે ઈચ્છે છે કે આ સુવિધાનો લોકો વધુ ને વધુ ઉપયોગ કરે અને તેથી કેટલાંક મુખ્ય એટીએમ સાથે ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ (એટીવી) મશીન લગાવવા પર વિચારણા ચાલી રહી છે.
હવે એટીએમ દ્વારા જનરલ ટિકિટ મળી શકશે. આ માટે પહેલાં એસબીઆઈના એટીએમને આ સોફ્ટવેર મારફતે અપગ્રેડ કરવામાં આવશે કે જેથી તેમાંથી નોટની જેમ ટિકિટ પણ નીકળી શકશે. રેલવે ઈચ્છે છે કે આ સુવિધાનો લોકો વધુ ને વધુ ઉપયોગ કરે અને તેથી કેટલાંક મુખ્ય એટીએમ સાથે ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ (એટીવી) મશીન લગાવવા પર વિચારણા ચાલી રહી છે.
4/5
મીડિયા અહેવાલ અનુસાર રેલવેએ વર્ષ ૨૦૧૬માં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે મળીને એક પાઇલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેનાં પરિણામો હવે આવવા લાગ્યાં છે. અહેવાલ અનુસાર રેલવે બોર્ડ અને સ્ટેટ બેન્કના અધિકારીઓ વચ્ચે થયેલ નિર્ણય અનુસાર સેન્ટર ફોર રેલવે ઈન્ફર્મેશન સિસ્ટમે (ક્રીસ) સોફ્ટવેર તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.
મીડિયા અહેવાલ અનુસાર રેલવેએ વર્ષ ૨૦૧૬માં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે મળીને એક પાઇલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેનાં પરિણામો હવે આવવા લાગ્યાં છે. અહેવાલ અનુસાર રેલવે બોર્ડ અને સ્ટેટ બેન્કના અધિકારીઓ વચ્ચે થયેલ નિર્ણય અનુસાર સેન્ટર ફોર રેલવે ઈન્ફર્મેશન સિસ્ટમે (ક્રીસ) સોફ્ટવેર તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.
5/5
નવી દિલ્હીઃ રેલવે ટિકિટ લેવા માટે હવે તમારે સ્ટેશનના ભીડભાડવાળા કાઉન્ટર પર જવાની જરૂરત નહીં રહે. ભારતીય રેલવેએ હવે એટીએમ દ્વારા રેલવે ટિકિટ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હીઃ રેલવે ટિકિટ લેવા માટે હવે તમારે સ્ટેશનના ભીડભાડવાળા કાઉન્ટર પર જવાની જરૂરત નહીં રહે. ભારતીય રેલવેએ હવે એટીએમ દ્વારા રેલવે ટિકિટ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
ઓગસ્ટ સમાપ્ત થાય તે પહેલા આ 4 કામ પતાવી લો, નહીં તો થઈ શકે છે મુશ્કેલી?
ઓગસ્ટ સમાપ્ત થાય તે પહેલા આ 4 કામ પતાવી લો, નહીં તો થઈ શકે છે મુશ્કેલી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
Embed widget