શોધખોળ કરો
બાબા રામદેવાના તમામ દાવા પોકળ, ક્વોલિટી ટેસ્ટમાં પતંજલિની અનેક પ્રોડ્ક્ટસ ફેલ!
1/5

રામદેવેના સહયોગી અને પતંજલિના મેનેજિંગ ડાયરેક્ટર આચાર્ય બાલકૃષ્ણએ પ્રયોગશાળાના અહેવાલને નકારી કાઢ્યો હતો. તેમણે કહ્યું કે, શિવલિંગી બીજ એક પ્રાકૃતિક બીજ છે. અમે એને કેવી રીતે દૂષિત કરી શકીએ. તેમણે કહ્યું કે આ અહેવાલ દ્વારા પતંજલિની છબી ખરાબ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
2/5

ઉત્તરાખંડ રાજ્ય સરકાર પ્રયોગશાળાના અહેવાલ અનુસાર, પીએચ વેલ્યૂ-જે પાણીમાં દ્રાવ્ય પદાર્થોમાં રહેલ ક્ષાર માપે છે - આમળા રસમાં નિયત મર્યાદા કરતાં ઓછી મળી આવી હતી. પીએચ વેલ્યૂવાળા સાતથી ઓછી પ્રોડક્ટને કારણે એસિડિટી અને અન્ય બીમારીઓ થઈ શકે છે.
Published at : 30 May 2017 10:02 AM (IST)
View More






















