શોધખોળ કરો
અબજોના કૌભાંડ બાદ હવે જાગી PNB, નિયમોમાં કર્યા ફેરફાર
1/5

હવે સ્વિફ્ટ વ્યવસ્થાને ત્રણ અલગ-અલગ અધિકારી ‘શરૂ, વેરિફાઈ અને અધિકૃત’ કરશે. અત્યાર સુધી આ કામ બે અધિકારીઓ જ કરી લેતા હતા. આની સાથે જ ‘ટ્રેઝરી ડિવિઝન મુંબઈ’નામનું એક યૂનિટ પણ બનાવવામાં આવ્યું છે. આ બેંકો દ્વારા સ્વિફ્ટ ટેક્નોલૉજીના માધ્યમથી જે મેસેજ મોકલવામાં આવ્યા હશે તેને ફરી એકવાર અધિકૃત કરશે. આ બધું સંદેશાઓ સાથે નહીં કરવામાં આવે. જે મેસેજીસને રિજેક્ટ કરવામાં આવ્યા હશે તેનો પણ રેકોર્ડ રાખવામાં આવશે.
2/5

સ્વિફ્ટ ટેક્નોલૉજીને હવે PNBના અધિકારીઓ સુધી મર્યાદિત કરી દેવાઈ છે. આની સાથે જ બેંકના અધિકારી પોતાના હોદ્દા પ્રમાણે જ LOU ઈશ્યુ કરી શકશે. નવા નિયમોની જાણકારી નવી દિલ્હી સ્થિત મુખ્ય બ્રાન્ચ દ્વારા તમામ ક્ષેત્રીય શાખાઓને આપવામાં આવશે.
Published at : 23 Feb 2018 10:02 AM (IST)
View More























