શોધખોળ કરો
દિવાળી પહેલા રેલવેની પ્રવાસીઓને મોટી ભેટઃ 47 ટ્રેનોમાં ફ્લેક્સી ફેર રદ, આ રહી યાદી....
1/4

રેલવેના આ નિર્ણયથી યાત્રીઓ અને રેલવે બંનેને ફાયદો થશે. ભારતીય રેલવે ટ્રેનોમાં એસી ટુ કોચને સમાપ્ત કરવાનો પણ નિર્ણય લઇ શકે છે. જો કે હાલમાં એક્સપ્રેસ ટ્રેનોમાં લાગેલા એસી ટુ કોચને દૂર કરવામાં આવશે નહીં. શરૂઆતમાં રાજધાની અને દૂરંતોમાંથી એસી ટુ કોચ હટાવવામાં આવશે. જેની સામે થર્ડ એસી કોચની સંખ્યા વધારવામાં આવશે.
2/4

જે ટ્રેનોમાં ૬૦ ટકાથી ઓછી બુકિંગ થાય છે તેવી ટ્રેનોમાં ટિકિટ બુક કરાવવામાં ૨૦ ટકા વળતર આપવામાં આવશે. હાલમાં ૪૪ રાજધાની, ૪૬ શતાબ્દી અને ૫૨ દૂરંતો ટ્રેનોમાં ફલેક્સી ફેરની સુવિધા અમલમાં છે.
Published at : 01 Nov 2018 12:44 PM (IST)
Tags :
Indian RailwayView More





















