શોધખોળ કરો

RBIએ વ્યાજ દરમાં 0.25 ટકાનો કર્યો ઘટાડો, સસ્તી થઈ શકે છે લોન

1/3
RBIનું કહેવું છે કે, 2019-20માં દેશનો જીડીપી વૃદ્ધિ દર 7.4 ટકા રહી શકે છે. જ્યારે મોંઘવારી દર 2019-20 માટે પ્રથમ ક્વાર્ટરમાં 3.2 ટકા, બીજામાં 3.4 ટકા, ત્રીજા હાફમાં 3.9 ટકા રહી શકે છે. આરબીઆઈએ મોટો નિર્ણય કરતાં, ખેડૂતોને મળનારી લોનની મર્યાદા વધારી છે. હવે કોઈપણ ગેરેન્ટરી વગર ખેડૂતોને 1.6 લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે, પહેલા આ મર્યાદા 1 લાખ રૂપિયા સુધીની હતી. તેના ટૂંક સમયમાં નોટિસ જારી કરવામાં આવશે.
RBIનું કહેવું છે કે, 2019-20માં દેશનો જીડીપી વૃદ્ધિ દર 7.4 ટકા રહી શકે છે. જ્યારે મોંઘવારી દર 2019-20 માટે પ્રથમ ક્વાર્ટરમાં 3.2 ટકા, બીજામાં 3.4 ટકા, ત્રીજા હાફમાં 3.9 ટકા રહી શકે છે. આરબીઆઈએ મોટો નિર્ણય કરતાં, ખેડૂતોને મળનારી લોનની મર્યાદા વધારી છે. હવે કોઈપણ ગેરેન્ટરી વગર ખેડૂતોને 1.6 લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે, પહેલા આ મર્યાદા 1 લાખ રૂપિયા સુધીની હતી. તેના ટૂંક સમયમાં નોટિસ જારી કરવામાં આવશે.
2/3
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ છઠ્ઠી મૌદ્રિક સમીક્ષી નીતિની જાહેરાત કીર છે. આરબીઆઈએ રેપો રેટ 6.5 ટકાથી ઘટાડીને 6.25 ટકા કર્યો છે. જ્યારે રિવર્સ રેપો રેટ પણ ઘટાડીને 6 ટકા કરવામાં આવ્યો છે. રેપો રેટ ઘટવાથી આમ આદમીને રાહત મળી શકે છે કારણ કે હવે હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો થશે. એમપીસીના 6માંથી 4 સભ્યોએ રેપો રેટમાં ઘટાડાનો નિર્ણય કર્યો હતો, જ્યારે વિરલ આચાર્ય અને ચેતન ઘાટે રેપો રેટમાં ઘટાડાના પક્ષમાં ન હતા. જોકે આરબીઆઈ તેનો આઉટલુક સખ્તમાંથી બદલીને ન્યુટ્રલ કરી શકે છે.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ છઠ્ઠી મૌદ્રિક સમીક્ષી નીતિની જાહેરાત કીર છે. આરબીઆઈએ રેપો રેટ 6.5 ટકાથી ઘટાડીને 6.25 ટકા કર્યો છે. જ્યારે રિવર્સ રેપો રેટ પણ ઘટાડીને 6 ટકા કરવામાં આવ્યો છે. રેપો રેટ ઘટવાથી આમ આદમીને રાહત મળી શકે છે કારણ કે હવે હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો થશે. એમપીસીના 6માંથી 4 સભ્યોએ રેપો રેટમાં ઘટાડાનો નિર્ણય કર્યો હતો, જ્યારે વિરલ આચાર્ય અને ચેતન ઘાટે રેપો રેટમાં ઘટાડાના પક્ષમાં ન હતા. જોકે આરબીઆઈ તેનો આઉટલુક સખ્તમાંથી બદલીને ન્યુટ્રલ કરી શકે છે.
3/3
આ અગાઉ, અર્થશાસ્ત્રીઓએ પણ આરબીઆઈની એમપીસી વ્યાજ દરોમાં 0.25 ટકા સુધીના ઘટાડાની આશા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આરબીઆઈના નવા ગવર્નર શક્તિકાંત દાસના કાર્યકાળની આ પહેલી સમીક્ષા બેઠક છે. દાસે 12 ડિસેમ્બરે આરબીઆઈનું સુકાન સંભાળ્યું છે.
આ અગાઉ, અર્થશાસ્ત્રીઓએ પણ આરબીઆઈની એમપીસી વ્યાજ દરોમાં 0.25 ટકા સુધીના ઘટાડાની આશા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આરબીઆઈના નવા ગવર્નર શક્તિકાંત દાસના કાર્યકાળની આ પહેલી સમીક્ષા બેઠક છે. દાસે 12 ડિસેમ્બરે આરબીઆઈનું સુકાન સંભાળ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget