શોધખોળ કરો

RBI ગવર્નર ઉર્જિત પટેલે કહ્યું, નીલકંઠની જેમ ઝેર પીવા તૈયાર છું

1/3
આરબીઆઈ ગર્વનરે કહ્યું કે, જેવી રીતે મંદાર પર્વતથી સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું તેવી રીતે આરબીઆઈ આધુનિક ભારતીય અર્થતંત્રમાં ઋણ સંસ્કૃતિને સાફ કરી રહી છે. જ્યાં સુધી આ પૂરું નહીં થઈ જાય ત્યાં સુધી દેશના ભવિષ્ય માટે સ્થિરતાનો અમૃત હાંસલ નહીં કરી શકાય. કોઈકને કોઈકે તો મંથનથી નીકળનારું વિષપાન કરવું પડશે. તેમણે એવી પણ આશા વ્યક્ત કરી કે મોટાભાગની બેંકો અને ખાનગી ઔદ્યોગિક સંગઠનો આ અમૃત મંથમાં અસુરોના બદલે દેવોના પક્ષમાં ઉભા રહેશે..
આરબીઆઈ ગર્વનરે કહ્યું કે, જેવી રીતે મંદાર પર્વતથી સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું તેવી રીતે આરબીઆઈ આધુનિક ભારતીય અર્થતંત્રમાં ઋણ સંસ્કૃતિને સાફ કરી રહી છે. જ્યાં સુધી આ પૂરું નહીં થઈ જાય ત્યાં સુધી દેશના ભવિષ્ય માટે સ્થિરતાનો અમૃત હાંસલ નહીં કરી શકાય. કોઈકને કોઈકે તો મંથનથી નીકળનારું વિષપાન કરવું પડશે. તેમણે એવી પણ આશા વ્યક્ત કરી કે મોટાભાગની બેંકો અને ખાનગી ઔદ્યોગિક સંગઠનો આ અમૃત મંથમાં અસુરોના બદલે દેવોના પક્ષમાં ઉભા રહેશે..
2/3
ઉર્જિત પટેલે બેંકોમાં કૌભાંડ પર ક્ષોભ વ્યક્ત કરતાં કહ્યું કે, કેન્દ્રીય બેંક નીલકંઠની જેમ વિષપાન કરશે અને તેમના પર ફેંકવામાં આવેલા પથ્થરોનો સામનો કરશે. પરંતુ દરેક વખતે પહેલાથી સારી થવાની આશા સાથે આગળ વધશે. તેમણે આશરે 13 હજાર કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક કૌભાંડ પર મૌન તોડતાં કહ્યું કે, બેંકિંગ ક્ષેત્રમાં કૌભાંડ અને અનિયમિતતાથી આરબીઆઈ પણ ગુસ્સો, તકલીફ અને દર્દનો અનુભવ કરે છે. તેથી મેં આજે બોલવાનું નક્કી કર્યું છે.
ઉર્જિત પટેલે બેંકોમાં કૌભાંડ પર ક્ષોભ વ્યક્ત કરતાં કહ્યું કે, કેન્દ્રીય બેંક નીલકંઠની જેમ વિષપાન કરશે અને તેમના પર ફેંકવામાં આવેલા પથ્થરોનો સામનો કરશે. પરંતુ દરેક વખતે પહેલાથી સારી થવાની આશા સાથે આગળ વધશે. તેમણે આશરે 13 હજાર કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક કૌભાંડ પર મૌન તોડતાં કહ્યું કે, બેંકિંગ ક્ષેત્રમાં કૌભાંડ અને અનિયમિતતાથી આરબીઆઈ પણ ગુસ્સો, તકલીફ અને દર્દનો અનુભવ કરે છે. તેથી મેં આજે બોલવાનું નક્કી કર્યું છે.
3/3
અમદાવાદઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે આખરે પીએનબી કૌભાંડ પર મૌન તોડ્યું છે. પીએમ મોદી અને નાણા મંત્રી અરૂણ જેટલીએ નિયામક સંસ્થાઓ પર સવાલ ઉઠાવ્યા બાદ પટેલે કહ્યું કે તેઓ પથ્થર ખાવા અને નીલંકઠની જેમ ઝેર પીવા તૈયાર છે. બુધવારે ગુજરાત લો યુનિવર્સિટીના એક લેક્ચર દરમિયાન આ વાત કરી હતી.
અમદાવાદઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે આખરે પીએનબી કૌભાંડ પર મૌન તોડ્યું છે. પીએમ મોદી અને નાણા મંત્રી અરૂણ જેટલીએ નિયામક સંસ્થાઓ પર સવાલ ઉઠાવ્યા બાદ પટેલે કહ્યું કે તેઓ પથ્થર ખાવા અને નીલંકઠની જેમ ઝેર પીવા તૈયાર છે. બુધવારે ગુજરાત લો યુનિવર્સિટીના એક લેક્ચર દરમિયાન આ વાત કરી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

House Sale Rules: ઘર વેચતા પહેલા જાણો 3 વર્ષનો લોકિંગ નિયમ શું છે?આ ભૂલ કરશો તો આવશે નોટિસ
House Sale Rules: ઘર વેચતા પહેલા જાણો 3 વર્ષનો લોકિંગ નિયમ શું છે?આ ભૂલ કરશો તો આવશે નોટિસ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Embed widget