શોધખોળ કરો

SBIએ આપી નવા વર્ષની ભેટ, વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જાણો કેટલો થશે ફાયદો

1/5
નવી દિલ્હીઃ નવા વર્ષના અવસર પર દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એટલે કે એસબીઆઈએ પોતાના ગ્રાહતોને મોટી ભેટ આપી છે. એસબીઆઈએ ગ્રાહકોને રાહત આપત બેસ રેટ આધારિત વ્યાજ દરમાં 0.3 ટકાનો ઘટાડો કર્યો છે. આ નવા દર 1 જાન્યુઆરી 2018થી લાગુ થઈ ગયા છે. એસબીઆઈએ હાલના ગ્રાહકો માટે બેસ રેટ આધારિત વ્યાજ દર 8.95 ટકાથી ઘટાડીને 8.65 ટકા કર્યા છે.
નવી દિલ્હીઃ નવા વર્ષના અવસર પર દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એટલે કે એસબીઆઈએ પોતાના ગ્રાહતોને મોટી ભેટ આપી છે. એસબીઆઈએ ગ્રાહકોને રાહત આપત બેસ રેટ આધારિત વ્યાજ દરમાં 0.3 ટકાનો ઘટાડો કર્યો છે. આ નવા દર 1 જાન્યુઆરી 2018થી લાગુ થઈ ગયા છે. એસબીઆઈએ હાલના ગ્રાહકો માટે બેસ રેટ આધારિત વ્યાજ દર 8.95 ટકાથી ઘટાડીને 8.65 ટકા કર્યા છે.
2/5
 એટલું જ નહીં, બેંકે બેન્ચમાર્ક પ્રાઈમ લેન્ડિંગ રેટ એટલે કે બીપીએલઆર આધારિત લોનના વ્યાજ રમાં પણ ઘટાડો કર્યો છે. બેંકે બેન્ચમાર્ક પ્રાઈમ લેન્ડિંગ રેટ એટલે કે બીપીએલઆર 13.70 ટકાથી ઘટાડીને 13.40 ટકા કર્યા છે. એસબીઆઈના આ નિર્ણયથી અંદાજે 80 લાખ ગ્રાહકોને ફાયદો થશે.
એટલું જ નહીં, બેંકે બેન્ચમાર્ક પ્રાઈમ લેન્ડિંગ રેટ એટલે કે બીપીએલઆર આધારિત લોનના વ્યાજ રમાં પણ ઘટાડો કર્યો છે. બેંકે બેન્ચમાર્ક પ્રાઈમ લેન્ડિંગ રેટ એટલે કે બીપીએલઆર 13.70 ટકાથી ઘટાડીને 13.40 ટકા કર્યા છે. એસબીઆઈના આ નિર્ણયથી અંદાજે 80 લાખ ગ્રાહકોને ફાયદો થશે.
3/5
 આ પહેલાં 28 ડિસેમ્બરે એસબીઆઈએ બેસ રેટ પાંચ બેસિસ પોઇન્ટ્સ વધાર્યો હતો, જ્યારે એ જ વખતે આંધ્ર બેંક અને બેંક ઓફ બરોડાએ તેના દરો ઘટાડ્યા હતા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક ડેટા મુજબ, ઓક્ટોબર 2016 (નોટબંધીના એક મહિના પહેલાં) બેંકોએ બેસ રેટ એવરેજ 0.61 ઓછા થયા હતા, જ્યારે પોલિસી રેટમાં 1.75 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
આ પહેલાં 28 ડિસેમ્બરે એસબીઆઈએ બેસ રેટ પાંચ બેસિસ પોઇન્ટ્સ વધાર્યો હતો, જ્યારે એ જ વખતે આંધ્ર બેંક અને બેંક ઓફ બરોડાએ તેના દરો ઘટાડ્યા હતા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક ડેટા મુજબ, ઓક્ટોબર 2016 (નોટબંધીના એક મહિના પહેલાં) બેંકોએ બેસ રેટ એવરેજ 0.61 ઓછા થયા હતા, જ્યારે પોલિસી રેટમાં 1.75 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
4/5
 બેસ રેટ એક લઘુતમ દર છે, જેની પર બેંક ગ્રાહકોને લોન આપી શકે છે. રિઝર્વ બેંક એ દેખરેખ રાખે છે કે, કોઈ પણ બેસ રેટથી ઓછા પર કોઈ કસ્ટમરને લોન ન આપવામાં આવે.
બેસ રેટ એક લઘુતમ દર છે, જેની પર બેંક ગ્રાહકોને લોન આપી શકે છે. રિઝર્વ બેંક એ દેખરેખ રાખે છે કે, કોઈ પણ બેસ રેટથી ઓછા પર કોઈ કસ્ટમરને લોન ન આપવામાં આવે.
5/5
 વ્યાજ દર નક્કી કરવા અંગે રિઝર્વ બેંકે 1 એપ્રિલ, 2016થી MCLRની શરૂઆત કરી હતી. આ પહેલાં વ્યાજદર બેસ રેટ દ્વારા નક્કી કરવામાં આવતા હતા. માર્જિનલ કૉસ્ટ બેસ્ડ લેન્ડિંગ રેટ અંતર્ગત બેંક વ્યાજ દર નક્કી કરી શકે છે, આ દર લોન ચૂકવવા માટે કેટલાં વર્ષ બાકી છે તેની પર નિર્ભર કરશે.
વ્યાજ દર નક્કી કરવા અંગે રિઝર્વ બેંકે 1 એપ્રિલ, 2016થી MCLRની શરૂઆત કરી હતી. આ પહેલાં વ્યાજદર બેસ રેટ દ્વારા નક્કી કરવામાં આવતા હતા. માર્જિનલ કૉસ્ટ બેસ્ડ લેન્ડિંગ રેટ અંતર્ગત બેંક વ્યાજ દર નક્કી કરી શકે છે, આ દર લોન ચૂકવવા માટે કેટલાં વર્ષ બાકી છે તેની પર નિર્ભર કરશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પણ કેમ પગાર ઓછો મળશે? જુઓ DA નું ગણિત
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પણ કેમ પગાર ઓછો મળશે? જુઓ DA નું ગણિત
સોના-ચાંદીના ભાવમાં રોકેટ ગતિ: એક જ દિવસમાં ચાંદી ₹8,500 ઉછળી, સોનું 2 સપ્તાહની ટોચે!
સોના-ચાંદીના ભાવમાં રોકેટ ગતિ: એક જ દિવસમાં ચાંદી ₹8,500 ઉછળી, સોનું 2 સપ્તાહની ટોચે!
ખાનગી કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન ₹1000 થી વધીને ₹7500 થશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ
ખાનગી કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન ₹1000 થી વધીને ₹7500 થશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ
8th Pay Commission: 2.0 ફિટમેન્ટ ફેક્ટર રાખે તો કર્મચારીઓનો બેઝિક પગાર ડબલ થશે? જાણો ડિટેલ 
8th Pay Commission: 2.0 ફિટમેન્ટ ફેક્ટર રાખે તો કર્મચારીઓનો બેઝિક પગાર ડબલ થશે? જાણો ડિટેલ 

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
Embed widget