શોધખોળ કરો

ડિજીટલ પેમેન્ટ લેનારા વેપારીઓને આપી સરકારે રાહત, જાણો કેટલો ભરવો પડશે ટેક્સ

1/5
તેનાથી નાના વેપારીઓ અને ઉદ્યોગોને ડિજિટલ પદ્ઘતિથી ચુકવણી સ્વીકારવા માટે પ્રોત્સાહન મળશે. ટેકસ વિભાગે કહ્યું છે કે, આવકવેરા ધારાના સેકશન 44AD હેઠળ રોકડ દ્વારા મેળવાયેલા કુલ ટર્નઓવર અથવા કુલ આવક પર આઠ ટકાના દરે નફાની ગણતરી ચાલુ રહેશે.
તેનાથી નાના વેપારીઓ અને ઉદ્યોગોને ડિજિટલ પદ્ઘતિથી ચુકવણી સ્વીકારવા માટે પ્રોત્સાહન મળશે. ટેકસ વિભાગે કહ્યું છે કે, આવકવેરા ધારાના સેકશન 44AD હેઠળ રોકડ દ્વારા મેળવાયેલા કુલ ટર્નઓવર અથવા કુલ આવક પર આઠ ટકાના દરે નફાની ગણતરી ચાલુ રહેશે.
2/5
વેચાણના જે હિસ્સા માટે રોકડમાં પેમેન્ટ સ્વીકારાયું હશે તેના માટે નફાનો દર ૮ ટકા ગણાશે અને તે મુજબ ઊંચો ટેકસ વસૂલવામાં આવશે. સીબીડીટીએ જણાવાયું હતું કે, કેશલેસ અર્થતંત્ર બનાવવાના સરકારના મિશન માટે આ પ્રોત્સાહક જાહેરાત કરવામાં આવી છે.
વેચાણના જે હિસ્સા માટે રોકડમાં પેમેન્ટ સ્વીકારાયું હશે તેના માટે નફાનો દર ૮ ટકા ગણાશે અને તે મુજબ ઊંચો ટેકસ વસૂલવામાં આવશે. સીબીડીટીએ જણાવાયું હતું કે, કેશલેસ અર્થતંત્ર બનાવવાના સરકારના મિશન માટે આ પ્રોત્સાહક જાહેરાત કરવામાં આવી છે.
3/5
સીબીડીટીએ જણાવ્યું હતું કે, હવે આવકવેરા ધારાના સેકશન 44AD હેઠળ આવતા બિઝનેસ માટે બેન્કિંગ ચેનલ કે ડિજિટલ પદ્ઘતિથી ચુકવણી સ્વીકારવામાં આવશે તો નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં નફાનો દર કુલ ટર્નઓવરના ૮ ટકાના બદલે ૬ ટકા ગણવામાં આવશે. જે વેચાણ માટે ડિજિટલી પેમેન્ટ સ્વીકારવામાં આવશે તેમાં નફાનો દર ૬ ટકા ગણીને તે મુજબ ટેકસ વસૂલાશે.
સીબીડીટીએ જણાવ્યું હતું કે, હવે આવકવેરા ધારાના સેકશન 44AD હેઠળ આવતા બિઝનેસ માટે બેન્કિંગ ચેનલ કે ડિજિટલ પદ્ઘતિથી ચુકવણી સ્વીકારવામાં આવશે તો નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં નફાનો દર કુલ ટર્નઓવરના ૮ ટકાના બદલે ૬ ટકા ગણવામાં આવશે. જે વેચાણ માટે ડિજિટલી પેમેન્ટ સ્વીકારવામાં આવશે તેમાં નફાનો દર ૬ ટકા ગણીને તે મુજબ ટેકસ વસૂલાશે.
4/5
નવી દિલ્હી: ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકારે જાહેરાત કરી છે કે, બે કરોડ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા નાના વેપારીઓ અને ઉદ્યોગો બેન્કિંગ અથવા ડિજિટલ પદ્ઘતિથી ચુકવણી સ્વીકારશે તો તેમણે ઓછો ટેકસ ભરવો પડશે.
નવી દિલ્હી: ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકારે જાહેરાત કરી છે કે, બે કરોડ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા નાના વેપારીઓ અને ઉદ્યોગો બેન્કિંગ અથવા ડિજિટલ પદ્ઘતિથી ચુકવણી સ્વીકારશે તો તેમણે ઓછો ટેકસ ભરવો પડશે.
5/5
હાલના કાયદા પ્રમાણે વ્યકિતઓ, એચયુએફ અથવા પાર્ટનરશિપ કંપની (એલએલપી સિવાયની)ના બિઝનેસનું વાર્ષિક ટર્નઓવર બે કરોડ રૂપિયાથી ઓછું હોય તો ટર્નઓવરના ૮ ટકા લેખે નફાની ગણતરી કરીને તે મુજબ ટેકસ વસુલવામાં આવે છે. નાના કરદાતાઓ માટે આ પૂર્વધારણા આધારિત ટેકસ પદ્ઘતિ છે જેમાં તેમણે વિગતવાર હિસાબો રાખવાની જરૂર રહેતી નથી.
હાલના કાયદા પ્રમાણે વ્યકિતઓ, એચયુએફ અથવા પાર્ટનરશિપ કંપની (એલએલપી સિવાયની)ના બિઝનેસનું વાર્ષિક ટર્નઓવર બે કરોડ રૂપિયાથી ઓછું હોય તો ટર્નઓવરના ૮ ટકા લેખે નફાની ગણતરી કરીને તે મુજબ ટેકસ વસુલવામાં આવે છે. નાના કરદાતાઓ માટે આ પૂર્વધારણા આધારિત ટેકસ પદ્ઘતિ છે જેમાં તેમણે વિગતવાર હિસાબો રાખવાની જરૂર રહેતી નથી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો
SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો
PM Matritva Vandana Yojana: શું છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, કઈ મહિલાઓને મળે છે આનો લાભ
PM Matritva Vandana Yojana: શું છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, કઈ મહિલાઓને મળે છે આનો લાભ

વિડિઓઝ

Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Embed widget