શોધખોળ કરો

ડિજીટલ પેમેન્ટ લેનારા વેપારીઓને આપી સરકારે રાહત, જાણો કેટલો ભરવો પડશે ટેક્સ

1/5
તેનાથી નાના વેપારીઓ અને ઉદ્યોગોને ડિજિટલ પદ્ઘતિથી ચુકવણી સ્વીકારવા માટે પ્રોત્સાહન મળશે. ટેકસ વિભાગે કહ્યું છે કે, આવકવેરા ધારાના સેકશન 44AD હેઠળ રોકડ દ્વારા મેળવાયેલા કુલ ટર્નઓવર અથવા કુલ આવક પર આઠ ટકાના દરે નફાની ગણતરી ચાલુ રહેશે.
તેનાથી નાના વેપારીઓ અને ઉદ્યોગોને ડિજિટલ પદ્ઘતિથી ચુકવણી સ્વીકારવા માટે પ્રોત્સાહન મળશે. ટેકસ વિભાગે કહ્યું છે કે, આવકવેરા ધારાના સેકશન 44AD હેઠળ રોકડ દ્વારા મેળવાયેલા કુલ ટર્નઓવર અથવા કુલ આવક પર આઠ ટકાના દરે નફાની ગણતરી ચાલુ રહેશે.
2/5
વેચાણના જે હિસ્સા માટે રોકડમાં પેમેન્ટ સ્વીકારાયું હશે તેના માટે નફાનો દર ૮ ટકા ગણાશે અને તે મુજબ ઊંચો ટેકસ વસૂલવામાં આવશે. સીબીડીટીએ જણાવાયું હતું કે, કેશલેસ અર્થતંત્ર બનાવવાના સરકારના મિશન માટે આ પ્રોત્સાહક જાહેરાત કરવામાં આવી છે.
વેચાણના જે હિસ્સા માટે રોકડમાં પેમેન્ટ સ્વીકારાયું હશે તેના માટે નફાનો દર ૮ ટકા ગણાશે અને તે મુજબ ઊંચો ટેકસ વસૂલવામાં આવશે. સીબીડીટીએ જણાવાયું હતું કે, કેશલેસ અર્થતંત્ર બનાવવાના સરકારના મિશન માટે આ પ્રોત્સાહક જાહેરાત કરવામાં આવી છે.
3/5
સીબીડીટીએ જણાવ્યું હતું કે, હવે આવકવેરા ધારાના સેકશન 44AD હેઠળ આવતા બિઝનેસ માટે બેન્કિંગ ચેનલ કે ડિજિટલ પદ્ઘતિથી ચુકવણી સ્વીકારવામાં આવશે તો નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં નફાનો દર કુલ ટર્નઓવરના ૮ ટકાના બદલે ૬ ટકા ગણવામાં આવશે. જે વેચાણ માટે ડિજિટલી પેમેન્ટ સ્વીકારવામાં આવશે તેમાં નફાનો દર ૬ ટકા ગણીને તે મુજબ ટેકસ વસૂલાશે.
સીબીડીટીએ જણાવ્યું હતું કે, હવે આવકવેરા ધારાના સેકશન 44AD હેઠળ આવતા બિઝનેસ માટે બેન્કિંગ ચેનલ કે ડિજિટલ પદ્ઘતિથી ચુકવણી સ્વીકારવામાં આવશે તો નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં નફાનો દર કુલ ટર્નઓવરના ૮ ટકાના બદલે ૬ ટકા ગણવામાં આવશે. જે વેચાણ માટે ડિજિટલી પેમેન્ટ સ્વીકારવામાં આવશે તેમાં નફાનો દર ૬ ટકા ગણીને તે મુજબ ટેકસ વસૂલાશે.
4/5
નવી દિલ્હી: ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકારે જાહેરાત કરી છે કે, બે કરોડ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા નાના વેપારીઓ અને ઉદ્યોગો બેન્કિંગ અથવા ડિજિટલ પદ્ઘતિથી ચુકવણી સ્વીકારશે તો તેમણે ઓછો ટેકસ ભરવો પડશે.
નવી દિલ્હી: ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકારે જાહેરાત કરી છે કે, બે કરોડ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા નાના વેપારીઓ અને ઉદ્યોગો બેન્કિંગ અથવા ડિજિટલ પદ્ઘતિથી ચુકવણી સ્વીકારશે તો તેમણે ઓછો ટેકસ ભરવો પડશે.
5/5
હાલના કાયદા પ્રમાણે વ્યકિતઓ, એચયુએફ અથવા પાર્ટનરશિપ કંપની (એલએલપી સિવાયની)ના બિઝનેસનું વાર્ષિક ટર્નઓવર બે કરોડ રૂપિયાથી ઓછું હોય તો ટર્નઓવરના ૮ ટકા લેખે નફાની ગણતરી કરીને તે મુજબ ટેકસ વસુલવામાં આવે છે. નાના કરદાતાઓ માટે આ પૂર્વધારણા આધારિત ટેકસ પદ્ઘતિ છે જેમાં તેમણે વિગતવાર હિસાબો રાખવાની જરૂર રહેતી નથી.
હાલના કાયદા પ્રમાણે વ્યકિતઓ, એચયુએફ અથવા પાર્ટનરશિપ કંપની (એલએલપી સિવાયની)ના બિઝનેસનું વાર્ષિક ટર્નઓવર બે કરોડ રૂપિયાથી ઓછું હોય તો ટર્નઓવરના ૮ ટકા લેખે નફાની ગણતરી કરીને તે મુજબ ટેકસ વસુલવામાં આવે છે. નાના કરદાતાઓ માટે આ પૂર્વધારણા આધારિત ટેકસ પદ્ઘતિ છે જેમાં તેમણે વિગતવાર હિસાબો રાખવાની જરૂર રહેતી નથી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Rate: સોના-ચાંદીમાં તેજી યથાવત, ઓગસ્ટમાં સોનું ₹10,000 અને ચાંદી ₹20,000 મોંઘી 
Gold Silver Rate: સોના-ચાંદીમાં તેજી યથાવત, ઓગસ્ટમાં સોનું ₹10,000 અને ચાંદી ₹20,000 મોંઘી 
Credit Card Tips: જૂના ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા જાણી લો આ વાતો, નહીં તો થશે નુકસાન
Credit Card Tips: જૂના ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા જાણી લો આ વાતો, નહીં તો થશે નુકસાન
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર
ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
Embed widget