શોધખોળ કરો
Reliance Jioના મામલે TRAIએ એરટેલ, વોડાફોન અને આઈડિયા પર લગાવેલ દંડને યોગ્ય ગણાવ્યો
1/4

ટેલિકોમ વિભાગે ફેબ્રુઆરીમાં TRAIને અનેક મુદ્દે સ્પષ્ટતા કરવા કહ્યું હતું. TRAIને એ વાત જણાવવા કહેવામાં આવ્યું હતું કે, ક્યા આધારે આ દંડ લગાવવામાં આવ્યો છે અને તેની ગણતરી કેવી રીતે કરવામાં આવી છે. કાયદાની કઈ જોગવાઈ પ્રમાણે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
2/4

તેમણે કહ્યું કે, ટેલીકોમ ઓપરેટર લાઈસન્સની શરતો સાથે બંધાયેલ છે અને તેમના માટે સેવાઓની ગુણવત્તા જાળવી રાખવી જરૂરી છે. એવામાં કોઈપણ પ્રકારનું ઉલ્લંઘન લાઈસન્સના નિયમો અને શરતોનું ઉલ્લંઘન ગણવામાં આવશે. TRAIએ કહ્યું કે લાઈસન્સના નિયમો અને શરતોનું પાલન નહીં કરવા પર લાઈન્સ પરત લઈ ખેંચી શકાય છે. જોકે પ્રાધિકરણે ઉપભોક્તાઓને અસુવિધાથી બચાવવા માટે આ પ્રકારનું પગલું ન લેતા જનહિતમાં પ્રતિ સર્કલ 50 કરોડ રૂપિયાનો દંડ લગાવવાની ભલામણ કરી.
Published at : 25 May 2017 02:14 PM (IST)
View More





















