શોધખોળ કરો

Airtelએ ગ્રાહકોને જણાવ્યા વગર ખોલ્યા પેમેન્ટ બેંક ખાતા! આધાર એક્ટના ઉલ્લંઘનમાં UIDAIએ શરૂ કરી તપાસ

1/4
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલ પર આરોપ છે કે તેણે પોતાના યૂઝર્સને જાણ કર્યા વગર તેના પેમેન્ટ બેંક ખાતા ખોલ્યા છે. અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર એરટેલ પર આરોપ છે કે તેણે આ પ્રાકરનું કામ કરતાં આધાર એક્ટનું ઉલ્લંઘન કર્યું છે અને આધારનું સંચાલન કરતી સંસ્થા UIDAI એ આ મામલે એરટેલ વિરૂદ્ધ તપાસ શરૂ કરી છે. જો આરોપ સાબિત થશે તો એરટેલ પર દંડ લાગી શકે છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલ પર આરોપ છે કે તેણે પોતાના યૂઝર્સને જાણ કર્યા વગર તેના પેમેન્ટ બેંક ખાતા ખોલ્યા છે. અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર એરટેલ પર આરોપ છે કે તેણે આ પ્રાકરનું કામ કરતાં આધાર એક્ટનું ઉલ્લંઘન કર્યું છે અને આધારનું સંચાલન કરતી સંસ્થા UIDAI એ આ મામલે એરટેલ વિરૂદ્ધ તપાસ શરૂ કરી છે. જો આરોપ સાબિત થશે તો એરટેલ પર દંડ લાગી શકે છે.
2/4
 અહેવાલ અનુસાર આ કેસ ત્યારે સામે આવ્યો જ્યારે કેટલાક એરટેલ યૂઝર્ઝની એલપીજી સબસિડી એરટેલ દ્વારા ખોલવામાં આવેલ પેમેન્ટ બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ, ગ્રાહકોની ગેસ સબસિડી જ્યારે તેના દ્વારા લિંક કરવામાં આવેલ સામાન્ય બેંક ખાતમાં જમા નથઈ તો તેણે તેની ફરિયાદ કરી, ફરિયાદ બાદ જાણવા મળઅયું કે, ગેસ સબસિડી પેમેન્ટ બેંક ખાતામાં જમા થઈ છે. જેની આગળ તપાસ કરતાં ખબર પડી કે ગ્રાહકોને પોતાના પેમેન્ટ બેંક ખાતા વિશે કોઈ જાણકારી નથી.
અહેવાલ અનુસાર આ કેસ ત્યારે સામે આવ્યો જ્યારે કેટલાક એરટેલ યૂઝર્ઝની એલપીજી સબસિડી એરટેલ દ્વારા ખોલવામાં આવેલ પેમેન્ટ બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ, ગ્રાહકોની ગેસ સબસિડી જ્યારે તેના દ્વારા લિંક કરવામાં આવેલ સામાન્ય બેંક ખાતમાં જમા નથઈ તો તેણે તેની ફરિયાદ કરી, ફરિયાદ બાદ જાણવા મળઅયું કે, ગેસ સબસિડી પેમેન્ટ બેંક ખાતામાં જમા થઈ છે. જેની આગળ તપાસ કરતાં ખબર પડી કે ગ્રાહકોને પોતાના પેમેન્ટ બેંક ખાતા વિશે કોઈ જાણકારી નથી.
3/4
 એરટેલ પર આરોપ છે કે, તેણે મોબાઈલ નંબરને આધાર સાથે જોડવા માટે યૂઝર્સ પાસે આધાર નંબર માગ્યા અને તેની મંજૂરી વગર જ તેને પેમેન્ટ બેંક ખાતા ખોલી નાંખ્યા. અહેવાલ અનુસાર ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ અંતર્ગત અત્યાર સુધી બેંક ખાતામાં અંદાજે 40 કરોડ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે.
એરટેલ પર આરોપ છે કે, તેણે મોબાઈલ નંબરને આધાર સાથે જોડવા માટે યૂઝર્સ પાસે આધાર નંબર માગ્યા અને તેની મંજૂરી વગર જ તેને પેમેન્ટ બેંક ખાતા ખોલી નાંખ્યા. અહેવાલ અનુસાર ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ અંતર્ગત અત્યાર સુધી બેંક ખાતામાં અંદાજે 40 કરોડ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે.
4/4
 અહેવાલ અનુસાર UIDAIના સીઈઓ અજય ભૂષણ પાંડેએ કહ્યું કે, તેને આ પ્રકારની ફરિયાદની જાણકારી મળી છે અને આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, તપાસ થવા પર જો આ મામલે પુષ્ટિ થશે તો આ ખૂબ જ સંવેદનશીલ કેસ હશે. અહેવાલ અનુસાર એરટેલે તેના પર સ્પષ્ટતા કરતાં કહ્યું કે, કંપનીએ તમામ પેમેન્ટ બેંક ગ્રાહકોની મંજૂરી બાદ જ ખોલ્યા છે. એરટેલે એ પણ કહ્યું કે, એલપીજી સબસિડી માટે ગ્રાહકો પાસેથી અલગથી મંજૂરી લેવામાં આવી છે.
અહેવાલ અનુસાર UIDAIના સીઈઓ અજય ભૂષણ પાંડેએ કહ્યું કે, તેને આ પ્રકારની ફરિયાદની જાણકારી મળી છે અને આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, તપાસ થવા પર જો આ મામલે પુષ્ટિ થશે તો આ ખૂબ જ સંવેદનશીલ કેસ હશે. અહેવાલ અનુસાર એરટેલે તેના પર સ્પષ્ટતા કરતાં કહ્યું કે, કંપનીએ તમામ પેમેન્ટ બેંક ગ્રાહકોની મંજૂરી બાદ જ ખોલ્યા છે. એરટેલે એ પણ કહ્યું કે, એલપીજી સબસિડી માટે ગ્રાહકો પાસેથી અલગથી મંજૂરી લેવામાં આવી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
આ દેશમાં ભારતના માત્ર 53,000 રૂપિયા બની જાય છે 1 કરોડ, જાણો દૂધ અને પેટ્રોલના ભાવ
આ દેશમાં ભારતના માત્ર 53,000 રૂપિયા બની જાય છે 1 કરોડ, જાણો દૂધ અને પેટ્રોલના ભાવ
શેર બજારમાં શાનદાર તેજી! સેન્સેક્સમાં 521 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24,430 પર, આ શેર બન્યા રોકેટ 
શેર બજારમાં શાનદાર તેજી! સેન્સેક્સમાં 521 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24,430 પર, આ શેર બન્યા રોકેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget