શોધખોળ કરો

Crime News: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અડધી રાત્રે મહિલા પર બળાત્કાર, આરોપીઓમાં રેલવે કર્મચારી પણ સામેલ

દિલ્હી પોલીસે આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે.તમામ 4 આરોપીઓ ઇલેક્ટ્રિક વિભાગમાં રેલવે કર્મચારી છે.

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ નીચે ગેંગરેપની ઘટના બની છે. આ ઘટના 21 જૂલાઈની રાતની હોવાની જાણકારી મળી રહી છે. દિલ્હી પોલીસે આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પૈકી એક મહિલાનો ઓળખીતો હોવાનું કહેવાય છે. રેલવે ડીસીપી હરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 8-9 પર ઈલેક્ટ્રીકલ મેઇન્ટેનન્સ સ્ટાફ દ્વારા 30 વર્ષીય પીડિતા પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. તમામ 4 આરોપીઓ ઇલેક્ટ્રિક વિભાગમાં રેલવે કર્મચારી છે.

આ ઘટના 22 જૂલાઇની રાત્રે 12.30 વાગ્યાની જણાવવામાં આવી રહી છે. ગેંગ રેપની ઘટના ટ્રેનની લાઇટિંગ હટમાં બની હતી. ફોન કરનારે જણાવ્યું હતું કે રેલવે સ્ટેશનના એક રૂમમાં બે લોકોએ તેના સાથે બળાત્કાર કર્યો છે. આ કોલ પહેલીવાર PS ODRS પર લગભગ 02:27 વાગ્યે આવ્યો હતો. ત્યાંના સ્ટાફે ફોન કરનાર મહિલાની શોધખોળ કરી હતી, પરંતુ તેની કોઇ ભાળ મળી નહોતી. આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતાં જાણવા મળ્યું હતું કે મહિલા નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8-9 પર ઊભી છે.

ઘટનાની માહિતી મળતાં જ એસએચઓ એનડીઆરએસ સ્ટાફ સાથે પ્લેટફોર્મ નંબર 8-9 પર પહોંચ્યા હતા. જ્યાં ફોન કરનાર પીડિતા હાજર હતી. ફરીદાબાદની રહેવાસી પીડિતાએ જણાવ્યું હતું કે તે છેલ્લા એક વર્ષથી તેના પતિથી અલગ છે અને છૂટાછેડા માટે કોર્ટમાં કેસ લડી રહી છે. નોંધનીય છે કે લગભગ એક અઠવાડિયા પહેલા દિલ્હીના વસંત વિહારમાં એક સગીરા પર ગેંગરેપ થયો હતો. દિલ્હી પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

રેલવેમાં નોકરી અપાવવાની મહિલાને લાલચ આપી

વાસ્તવમાં આરોપીઓમાં એક મહિલાનો પરિચીત હતો જેણે રેલવેમાં નોકરી અપાવવાના નામે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતા હરિયાણાના ફરીદાબાદ વિસ્તારની રહેવાસી છે. નોકરી અપાવવાના નામે તેણે પહેલા પોતે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો, ત્યારબાદ તેના અન્ય સાગરિતે મહિલા પર બળાત્કાર કર્યો હતો, જ્યારે તેના અન્ય બે સાગરિતોએ બળાત્કારમાં સાથ આપ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot News: ભાજપ આગેવાન પર ગંભીર આરોપ, યુવતીનું અપહરણ કરી 2 મહિના ગોંધી રાખ્યાનો આક્ષેપ
Rajkot News: ભાજપ આગેવાન પર ગંભીર આરોપ, યુવતીનું અપહરણ કરી 2 મહિના ગોંધી રાખ્યાનો આક્ષેપ
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
ગુજરાત પોલીસની સાયબર માફિયાઓ પર મોટી સ્ટ્રાઈક, 2289 કરોડનું કૌભાંડ અને 638 ધરપકડ
ગુજરાત પોલીસની સાયબર માફિયાઓ પર મોટી સ્ટ્રાઈક, 2289 કરોડનું કૌભાંડ અને 638 ધરપકડ
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Embed widget