શોધખોળ કરો

CRIME NEWS : બે માસુમ દિકરી અને પત્નીને ગોળી મારી વેપારીએ પોતે પણ કરી આત્મહત્યા, ઘટનાથી ખળભળાટ

Delhi Murder Suicide: પોલીસને શુક્રવારે બપોરે લગભગ 3.45 વાગ્યે આ બનાવની માહિતી મળી હતી. વેપારીનું નામ ઈસરાર અહેમદ હતું.

Delhi : દિલ્હીના ઉત્તર-પૂર્વ જિલ્લાના જાફરાબાદ વિસ્તારમાં એક વેપારીએ પોતાની પત્ની અને બે પુત્રીઓની હત્યા કર્યા બાદ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. વેપારીએ પહેલા તેની પત્ની અને પુત્રીઓને ભોજનમાં નશાકારક દ્રવ્ય  ભેળવીને ખવડાવ્યુ  અને પછી માથામાં ગોળી મારી. ત્યારબાદ  તેણે પોતાના કપાળમાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. 

પોલીસને શુક્રવારે બપોરે લગભગ 3.45 વાગ્યે આ મામલાની માહિતી મળી હતી. વેપારીનું નામ ઈસરાર અહેમદ હતું. દંપતી અને તેમની બે પુત્રીઓના મૃતદેહ તેમના ઘરની અંદરથી મળી આવ્યા હતા. ગોળી વાગવાથી ચારેયના મોત થયા છે.

શુક્રવારે બપોરે આ મામલાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસ એવા તારણ પર આવી છે કે આ હત્યા બાદ આત્મહત્યાનો મામલો છે. પહેલા વેપારીએ પોતાની પત્ની અને બે દીકરીઓને નશાકારક દ્રવ્ય ખવડાવ્યું પછી તેમને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. 

પોલીસના જણાવ્યા અનુસાર ઇસરાર (40), પત્ની ફરહીન (35) જાફરાબાદના મટકે વાલી ગલીમાં બે પુત્રીઓ યાશિકા અને ઇનાયા અને બે પુત્રો રિયાન અને રહીદ સાથે રહેતા હતા. તે ત્રીજા માળે રહેતો હતો અને ઈર્શાદના માતા-પિતા અને ભાઈ અને તેનો પરિવાર પણ એક જ બિલ્ડિંગમાં અલગ-અલગ માળે રહે છે. ઈસરારનો જીન્સનો બિઝનેસ હતો.

ઈસરારને ધંધામાં મોટું નુકસાન થયું
નોર્થ ઈસ્ટ ડીસીપી સંજય સૈને જણાવ્યું કે, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ મામલો હત્યા બાદ આત્મહત્યાનો છે. ઈસરારને ધંધામાં ઘણું નુકસાન થયું હતું. આ સિવાય તેના પર દેવું પણ ઘણું  હતું. તેના મોબાઈલમાંથી એક વિડીયો મેસેજ મળી આવ્યો છે, જેમાં તેણે આ તમામ બાબતો જણાવી છે અને એમ પણ કહ્યું છે કે હું મારી પત્ની અને બંને પુત્રીઓની હત્યા કરીને આત્મહત્યા કરી રહ્યો છું. 

પોલીસને એક ઓટોમેટિક પિસ્તોલ પણ મળી આવી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે પિસ્તોલ ક્યાંથી લાવવામાં આવી હતી. દિલ્હી પોલીસની ક્રાઈમ ટીમ અને એફએસએલની ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget