શોધખોળ કરો

પ્રેમમાં પાગલ યુવકે પ્રમિકાના ઘરે જઇને પોતાની જાતને ચાંપી આગ, બચાવવા જતાં યુવતીના પિતાનું પણ કરૂણ મોત

વાંસદામાં પ્રેમ પ્રકરણમાં એક કરૂણ ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધમાં બંને પરિવારે એક-એક સ્વજન ગુમાવતાં બંને પરિવારમાં માતમ પ્રસરાઇ ગયું હતું.. જાણીએ શું છે સમગ્ર મામલો

વાંસદામાં પ્રેમ પ્રકરણમાં એક કરૂણ ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધમાં બંને પરિવારે એક-એક સ્વજન ગુમાવતાં બંને પરિવારમાં માતમ પ્રસરાઇ ગયું  હતું.. જાણીએ શું છે સમગ્ર મામલો

વાંસદમાં રહેતા યુવકના પ્રેમ પ્રકરણે એક નહી બે-બે જિદગીનો ભોગ લીધો. વાંસદામાં રહેતા રિતેશ નામના યુવકને કિશોરી સાથે પ્રેમ થઇ ગયો હતો. કિશોરીના પિતાએ આ સંબંધ મજૂર ન હતો. જેના પગલે આવેગમાં આવીને યુવક યુવતીના ઘરે ગયો અને  જ્વલનશીલ પદાર્થ છાંટીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. રિતેશની પ્રેમિકાના પિતા આ સમયે મોજૂદ હતા અને તેમણે રિતેશને બચાવ્યો પરંતુ આ સમય દરમિયાન આગની ઝપેટમાં કિશોરીના પિતા પણ આવી જતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. જો કે રિતેશને બચાવી શકાયો નહિ અને તેનું ધટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે  કિશોરીના પિતાને તાબડતોબ હોસ્પિટલમાં સારવાર માટે  દાખલ કરવામાં આવ્યા હતા. જો કે બદનસીબે સારવાર દરમિયાન પિતાનું પણ મૃત્યુ થયું હતું.  પ્રેમ સંબંધના એક ઇન્કારે બે પરિવારને વિખેરીય નાખ્યાં.

Accident:રાજકોટમાં રોડ ક્રોસ કરતા વિદ્યાર્થીઓને કારે લીધા અડફેટે, 1 વિદ્યાર્થીનું મૃત્યુ

રાજકોટમાં કુવાડવાના મધરવાડા રોડ પર રોડ ક્રોસ કરતા વિદ્યાર્થીઓને કારે અડફેટે લેતા એક મોત થયું છે.

રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. રાજકોટ રસ્તો ક્રોસ કરતા ધોરણ 4ઓએ એક સ્પીડમાં આવતી કારે અફેટે લેતા 4માંથી એકનું મોત થયુ છે. ઘટના બાદ કાર ચાલક કાર છોડીને નાસી ગયો હતો.

રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. રાજકોટ રસ્તો ક્રોસ કરતા ધોરણ 4ઓએ એક સ્પીડમાં આવતી કારે અફેટે લેતા 4માંથી એકનું મોત થયુ છે. ઘટના બાદ કાર ચાલક કાર છોડીને નાસી ગયો હતો. આ ઘટના રાજકોટના કુવાડવાના મધરવાડા રોડ પર બની હતી. જે કારે અકસ્માત સર્જયો તેના નંબર GJ3HR 5584 છે. ઘટનાની નોંધ લેતા કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

દેવાયત ખવડે જેલમાંથી બહાર આવતા જાણો શું આપી પ્રથમ પ્રતિક્રિયા

રાજકોટ:  દેવાયત ખવડ અંતે 72 દિવસ બાદ જેલમુક્ત થયો છે.  મયુરસિંહ રાણા પર હુમલો કરવાના કેસમાં દેવાયત ખવડ રાજકોટની મધ્યસ્થ જેલમાં બંધ હતો.  આખરે હાઇકોર્ટ દ્વારા રાજકોટમાં છ મહિના સુધી પ્રવેશ ન કરવાની શરતે જામીન આપવામાં આવ્યા છે.  

જેલમાંથી બહાર આવ્યા બાદ સૌપ્રથમ તેણે જેલના પંટાગણમાં આવેલા માતાજીના મંદિરે શીશ ઝૂકાવ્યું હતું. ગત સાતમી ડિસેમ્બરે દેવાયત ખવડ સહિતના વ્યક્તિઓએ મયુરસિંહ રાણા ઉપર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સર્વેશ્વર ચોક નજીક હુમલો કર્યો હતો. જે અંતર્ગત દેવાયત ખવડ સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન મથકમાં આઇપીસીની કલમ 307 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે જેલમાંથી મુક્તિ મેળવવા બાબતે દેવાયત ખવડ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે અંતર્ગત આજરોજ હાઇકોર્ટ દ્વારા દેવાયત ખવડને છ માસ સુધી રાજકોટમાં પ્રવેશ ન કરવાની શરત સાથે જામીન આપ્યા છે.

શાયરાના અંદાઝમાં વાતચીત 

દેવાયત ખવડ જેલમાંથી બહાર આવતા મીડિયા સાથેની વાતચીત કરતા તેને સૌપ્રથમ પોતાના અઢારે વર્ણના ચાહક વર્ગ તેમજ માતાજીનો આભાર માન્યો હતો.  ત્યારબાદ અમૃત ઘાયલની રચનાથી તેને મીડિયા સાથે પોતાની વાતચીત શરૂ કરી હતી. અમૃત ઘાયલની રચના કહેતા તેણે શેર કહ્યો હતો કે, ‘જેમની સંસારમાં વસમી સફર હોતી નથી, તેમને શું છે જિંદગી તેની ખબર હોતી નથી’.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
ભક્તિમાં ભેદભાવ: વાવના કલ્યાણપુરામાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવાનો ઇન્કાર
ભક્તિમાં ભેદભાવ: વાવના કલ્યાણપુરામાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવાનો ઇન્કાર
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News: કચ્છમાં ફરીએકવાર કુરિયરની આડમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશRajkot News : રાજકોટમાં વિદ્યાર્થીએ છરીથી અન્ય વિદ્યાર્થી પર હુમલાનો કર્યો પ્રયાસMaha Kumbh Mela 2025 : મહાકુંભ જવા ઈચ્છતા મુસાફરો માટે સારા સમાચારUS Visa: અમેરિકા વિઝા રિન્યુઅલ માટે ભારતીયોએ જોવી પડશે વધુ રાહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
ભક્તિમાં ભેદભાવ: વાવના કલ્યાણપુરામાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવાનો ઇન્કાર
ભક્તિમાં ભેદભાવ: વાવના કલ્યાણપુરામાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવાનો ઇન્કાર
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
MI W vs DC W: આજે WPL 2025 ની હાઇ વોલ્ટેજ મેચ, દિલ્હી-મુંબઇ મેચમાં તૂટવા જઈ રહ્યો છે આ મહારેકોર્ડ
MI W vs DC W: આજે WPL 2025 ની હાઇ વોલ્ટેજ મેચ, દિલ્હી-મુંબઇ મેચમાં તૂટવા જઈ રહ્યો છે આ મહારેકોર્ડ
EMI પર કેવી રીતે ખરીદવી  Maruti Wagon R, આ કાર માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ?
EMI પર કેવી રીતે ખરીદવી Maruti Wagon R, આ કાર માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ?
Kangana Ranaut: વેલેન્ટાઇન ડેના દિવસે કંગનાએ પોતાના મનાલી કાફેનું કર્યું ભવ્ય ઉદ્ઘાટન, જાણો કેટલા રુપિયામાં મળશે એક થાળી
Kangana Ranaut: વેલેન્ટાઇન ડેના દિવસે કંગનાએ પોતાના મનાલી કાફેનું કર્યું ભવ્ય ઉદ્ઘાટન, જાણો કેટલા રુપિયામાં મળશે એક થાળી
Accident: કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઘાયલ
Accident: કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઘાયલ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.