શોધખોળ કરો

Vadodara Boat Accident: બોટ દુર્ઘટનાને લઇને થયા ચૌંકાવનારા ખુલાસા, આરોપી પરેશ શાહનો ફુટ્યો ભાંડો

વડોદરા બોટ દુર્ઘટના કેસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. ઘટનાને લઇને એસઆઇટી તપાસ કરી રહી છે. બોટ દુર્ઘટનાના આરોપી પરેશ શાહને ભાંડો ફૂટતાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે.

Vadodara Boat Accident:વડોદરના હરણી લેકમાં સર્જાયેલી બોટ દુર્ઘટનાને લઇને કેટલાક ચૌકાવનાર તથ્યો સામે આવ્યા છે. બોટ દુર્ઘટના ના આરોપીઓએ પરેશ શાહનો ભાંડો ફોડ્યો છે. પૂછતાછ દરમિયાન પરેશ શાહ અને તેનો પુત્ર વત્સલ શાહ જ લેક્ઝોન નું સંચાલન કરતા હોવાનું કબુલ્યું છે. તમામ આરોપીઓએ એક જ સુર પુરાવ્યો છે. 10 મહિના અગાઉ જ નિલેશ જૈન ને બોટિંગ સંચાલન નો કોન્ટ્રકટ આપ્યો હતો. તેમ છતાં પરેશ અને વત્સલ શાહ જ સંચાલન કરતા હતા.

નોંધનિય છે કે, બોટ દુર્ઘટના માટે એસઆઇટીની રચનામાં કરવામાં આવી છે. ત્યારે હવે બોટ દુર્ઘટનાકાંડમાં SITના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. 10 દિવસમાં SITના રિપોર્ટ સોપવાનો  મુખ્યમંત્રીએ  આદેશ આપ્યો હતો.તપાસમાં કરારમાં ગેરરીતિ સંદર્ભે રિપોર્ટમાં ખુલાસો થાય તેની આશા સેવાઇ રહી છે. મામુલી ભાડે કરાર કેમ કરવામાં આવ્યો તે દિશામાં પણ પૂછપરછ થઇ રહી છે. મનપાના કયા અધિકારીઓને કરારમાં રસ હતો તેની સ્પષ્ટતા જરૂરી અહીં જરૂરી બની ગઇ છે. ટેન્ડર નામંજૂર કરાયા બાદ પુનઃ તે જ કંપની સાથે કરાર કેમ થયા. જેવા અનેક સવાલો આ ઘટના અંગે ઉપસ્થિત થઇ રહ્યાં છે. કોટિયા કંપની સાથે અધિકારીઓની મીલીભગત પર પણ અનેક શંકા કુશંકા સાથે સવાલો ઉભા થઇ રહ્યાં છે. કયા રાજનેતાના કોટિયા કંપની સાથે કનેક્શન હતા તેના ખુલાસા અંગે પણ રાહ જોવાઇ રહી છે.                                                                                           

શું હતી સમગ્ર ઘટના

વડોદરામાં હરણી તળાવમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકથી ભરેલી બોટ પલટી જતાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકો સહિત 14નાં મોત થયા હતા. ઉલ્લેખનિય છે કે અહીં સનરાઇઝ સ્કૂલના  વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસ અર્થે આવ્યા હતા. આ સમયે લાઇફ જકેટ વિના વિદ્યાર્થીઓને બોટિંગ કરવવામાં આવ્યું હતું. ક્ષમતાથી વધુ વિદ્યાર્થી બોટમાં બેસાડ્યા હોવાથી બોટ પલટી ગઇ હતી. જેમાં 14નાં મોત થયા હતા. આ મામલે એસઆઇટી તપાસ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
Bhavnagar News: વાળુકડ ગામે ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: જાહેરમાં યુવકની કરપીણ હત્યાથી ચકચાર
Bhavnagar News: વાળુકડ ગામે ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: જાહેરમાં યુવકની કરપીણ હત્યાથી ચકચાર
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો
અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો

વિડિઓઝ

PM Modi Sanand Speech : સાણંદથી PM મોદીનું સંબોધન
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
Indian Railways: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ટિકિટ કેન્સલેશનના નિયમો, મુસાફરી કરતા પહેલા જાણી લો
Indian Railways: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ટિકિટ કેન્સલેશનના નિયમો, મુસાફરી કરતા પહેલા જાણી લો
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Embed widget