શોધખોળ કરો

સુરતઃ બિઝનેસમેને નોકરી માટે આવેલી યુવતીને કોલ્ડ્રિંક્સમાં કેફી પદાર્થ પીવડાવી ગુજાર્યો બળાત્કાર ને પછી...

ડાયમંડ બિઝનેસમેને નોકરી માટે આવેલી યુવતીને ઠંડાપીણામાં કેફી પદાર્થ પીવડાવી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો.

સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં ડાયમંડ બિઝનેસમેને નોકરી માટે આવેલી યુવતીને ઠંડાપીણામાં કેફી પદાર્થ પીવડાવી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે યુવતીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે બિઝનેસમેને અને તેના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગતો એવી છે કે, ગત 7મી નવેમ્બરે ડાયમંડ બિઝનેસમેન વસંત પટેલ (રહે.કે બિલ્ડિંગ,13 મો માળ, રીવર વ્યુ હાઈરાઇઝ,મોટા વરાછા)ને પરિચિત યુવતીએ તેની ફ્રેન્ડને નોકરી માટે ફોન કર્યો હતો. આથી વસંત પટેલ પોતાની કાર લઈને તેમને લેવા આવ્યા હતા. તેમજ બંનેને વરાછા મીની બજાર ખાતે ડાયમંડ વર્લ્ડમાં આવેલી ઓફિસે લઈ ગયા હતા. આ પછી વસંત પટેલે ડ્રાઇવર જયેશ પાસે કોલ્ડ્રિંક્સ મંગાવ્યું હતું. કોલ્ડડ્રિંક્સ પીધા પછી બંને યુવતીઓ બેભાન થઈ ગઈ હતી. આ પછી બિઝનેસમેને નોકરી માટે આવેલી એક યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીઓ ભાનમાં આવતાં બળાત્કારની જાણ થતાં તેમણે ઝઘડો કર્યો હતો. જોકે, વસંતે આ સમયે તેમને સમજાવીને મૂકી આવ્યો હતો. યુવતીને શંકા હતી કે, તેના પર બળાત્કાર થયો છે. તેના કપડા પર ડાઘ હતા. આ પછી યુવતીએ પરિવારના સભ્યો સાથે વાત કરી હતી. તેમજ આ પછી વસંત પટેલ અને ડ્રાઇવર જયેશ સામે વરાછા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. હાલ, બંને ફરાર હોવાનું જાણવા મળ્યું છે. Gujarat Corona Cases Update:  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 લોકોના મોત, 1502 નવા કેસ નોંધાયા Corona Vaccine: કોરોનાની સારવારમાં 94 ટકા અસરકારક સાબિત થઈ આ રસી, ઉપયોગ માટે કરશે અરજી 'મારા પતિને સ્પામાં કામ કરતી મુસ્લિમ છોકરી સાથે છે સંબંધ, સસરા-દીયર મારી સાથે શરીર સુખ માણવા માગે છે....'
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget