શોધખોળ કરો

શું તમે તમારા આધાર કાર્ડ સાથે લિંક મોબાઇલ નંંબર ભૂલી ગયા છો, તો આ રીતે જાણી શકશો

Aadhar Card Mobile Number Linked:ઘણા લોકોના આધાર કાર્ડ ઘણા જૂના છે. તેથી તેઓને યાદ નથી કે તેઓએ આધાર કાર્ડ સાથે કયો નંબર લિંક કર્યો હતો

Aadhar Card Mobile Number Linked: વિશ્વના દરેક દેશમાં નાગરિકો પાસે કેટલાક માન્ય દસ્તાવેજો હોવા જરૂરી છે. જેના દ્વારા જે તે દેશના નાગરિકોને ઓળખ મળે છે. ભારતમાં ઘણા દસ્તાવેજો છે જેનો ઉપયોગ ઓળખ કાર્ડ તરીકે થાય છે. પરંતુ જો આ બધામાં સૌથી સામાન્ય દસ્તાવેજની વાત કરીએ તો તે છે આધાર કાર્ડ. ભારતની લગભગ 90 ટકા વસ્તી પાસે આધાર કાર્ડ છે.

મહત્વના કામો માટે આધાર કાર્ડ જરૂરી છે. પછી ભલે તમે કોઈ સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા હોવ કે પછી શાળા કે કોલેજમાં પ્રવેશ મેળવી રહ્યા હોવ. તમારો નંબર પણ આધાર કાર્ડ સાથે લિંક છે. જ્યારે પણ કોઈપણ કાર્ય માટે ઓન્થેટિકેશન આપવામાં આવે છે ત્યારે તે નંબર પર OTP આવે છે. જો તમે ભૂલી ગયા હોવ કે તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઇલ નંબર લિંક છે. તો આ રીતે તમે જાણી શકો છો.

આ રીતે આધાર કાર્ડ સાથે કયો નંબર લિંક છે તે જાણો.

ઘણા લોકોના આધાર કાર્ડ ઘણા જૂના છે. તેથી તેઓને યાદ નથી કે તેઓએ આધાર કાર્ડ સાથે કયો નંબર લિંક કર્યો હતો. જો તમને તમારો લિંક કરેલ નંબર પણ યાદ નથી. તો આ પ્રક્રિયા દ્વારા તમે જાણી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ https://uidai.gov.in/ પર જવું પડશે.

આ પછી તમને ઘણા વિકલ્પો જોવા મળશે. બાદમાં તમારે આધાર સર્વિસિસના સેક્શનમાં  જવું પડશે. તે સેક્શનમાં તમને વેરીફાઈ ઈમેલ અને મોબાઈલ નંબરનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કર્યા બાદ એક નવું પેજ ખુલશે. જ્યાં તમને તમારા લિંક કરેલા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીનો વિકલ્પ દેખાશે. આ પછી તમારે 'વેરીફાઈ મોબાઈલ નંબર'ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

પછી તમારે તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર અને 10 અંકનો મોબાઈલ નંબર દાખલ કરવો પડશે જે તમને લાગે છે કે લિંક છે. આ પછી તમારે કેપ્ચા ભરીને સબમિટ કરવાનું રહેશે. જો તે નંબર લિંક હશે તો તમે તેને જોશો. જો તે મોબાઇલ નંબર લિંક નહી હોય તો પણ તમને નંબર જોવા મળશે. આ કિસ્સામાં તમારી પાસે જેટલા પણ નંબરો હોય તેને એક પછી એક ચેક શકો છો.

બીજો નંબર કેવી રીતે લિંક કરવો?

જો તમે આધાર કાર્ડ સાથે લિંક કરેલ પહેલો નંબર હટાવીને બીજા નંબરને લિંક કરવા માંગો છો, તો તમે તે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકો છો. ઓનલાઈન માટે તમારે UIDAIની સત્તાવાર વેબસાઈટ https://uidai.gov.in/ પર જવું પડશે. તેથી ઑફલાઇન માટે તમારે નજીકના આધાર સેવા કેન્દ્ર પર જવું પડશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દાહોદના બુથ નં. 220 પર 11 મેનાં રોજ ફરી થશે મતદાન, ચૂંટણી પંચનો આદેશ
દાહોદના બુથ નં. 220 પર 11 મેનાં રોજ ફરી થશે મતદાન, ચૂંટણી પંચનો આદેશ
Stock Market Closing: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1000 તો નિફ્ટી 350 પોઈન્ટ ઘટીને બંધ, રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા
Stock Market Closing: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1000 તો નિફ્ટી 350 પોઈન્ટ ઘટીને બંધ, રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા
પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ગેરરીતિના રેકેટનો પર્દાફાશ, વિદ્યાર્થી દીઠ 1000000 રૂપિયા નક્કી કર્યા હતા
પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ગેરરીતિના રેકેટનો પર્દાફાશ, વિદ્યાર્થી દીઠ 1000000 રૂપિયા નક્કી કર્યા હતા
Sandeshkhali Violence: સંદેશખાલીમાં પીડિતાએ ફરિયાદ પરત ખેંચી, કહ્યું,
Sandeshkhali Violence: સંદેશખાલીમાં પીડિતાએ ફરિયાદ પરત ખેંચી, કહ્યું, "મારી સાથે નથી થયું દુષ્કર્મ"
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Vadodara । વડોદરામાં ભાજપ નેતા રાજેશ શાહ બન્યા ચેઇન સ્નેચિંગના શિકારMehsana । મહેસાણામાં ભાજપની મહિલા નેતા સાથે બિભત્સ માંગણી કેસમાં ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદDwarka । દ્વારકામાં દૂધના ટેમ્પોની અડફેટે આવી જતા બાળકીનું થયું મોતAhmedabad । અમદાવાદના પીરાણામાં થયેલ ધાર્મિક સ્થળની જમીન વિવાદમાં થયેલ ઘર્ષણ કેસમાં કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દાહોદના બુથ નં. 220 પર 11 મેનાં રોજ ફરી થશે મતદાન, ચૂંટણી પંચનો આદેશ
દાહોદના બુથ નં. 220 પર 11 મેનાં રોજ ફરી થશે મતદાન, ચૂંટણી પંચનો આદેશ
Stock Market Closing: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1000 તો નિફ્ટી 350 પોઈન્ટ ઘટીને બંધ, રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા
Stock Market Closing: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1000 તો નિફ્ટી 350 પોઈન્ટ ઘટીને બંધ, રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા
પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ગેરરીતિના રેકેટનો પર્દાફાશ, વિદ્યાર્થી દીઠ 1000000 રૂપિયા નક્કી કર્યા હતા
પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ગેરરીતિના રેકેટનો પર્દાફાશ, વિદ્યાર્થી દીઠ 1000000 રૂપિયા નક્કી કર્યા હતા
Sandeshkhali Violence: સંદેશખાલીમાં પીડિતાએ ફરિયાદ પરત ખેંચી, કહ્યું,
Sandeshkhali Violence: સંદેશખાલીમાં પીડિતાએ ફરિયાદ પરત ખેંચી, કહ્યું, "મારી સાથે નથી થયું દુષ્કર્મ"
ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ નંબર પર મેસેજ કરી તરત જ મેળવો રિઝલ્ટ
ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ નંબર પર મેસેજ કરી તરત જ મેળવો રિઝલ્ટ
SSC Result 2024: ધોરણ-10 બોર્ડનું પરિણામ આ તારીખે થશે જાહેર, આ નંબર પર મેસેજ કરીને જાણી શકાશે રિઝલ્ટ
SSC Result 2024: ધોરણ-10 બોર્ડનું પરિણામ આ તારીખે થશે જાહેર, આ નંબર પર મેસેજ કરીને જાણી શકાશે રિઝલ્ટ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું જંગી 91.93 ટકા પરિણામ આવ્યું, 5522 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું જંગી 91.93 ટકા પરિણામ આવ્યું, 5522 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
Election Fact Check: મોદી વિરુદ્ધ મત આપવા માટે મુસ્લિમોને આર્થિક મદદ કરવાની નોટિસ વાયરલ, જાણો આ દાવાની સત્યતા
Election Fact Check: મોદી વિરુદ્ધ મત આપવા માટે મુસ્લિમોને આર્થિક મદદ કરવાની નોટિસ વાયરલ, જાણો આ દાવાની સત્યતા
Embed widget