શોધખોળ કરો

Bank Jobs 2023: SBIમાં મેનેજરના પદ પર નીકળી ભરતી, આ તારીખ પહેલા કરો અરજી, મળશે તગડો પગાર

SBI Jobs 2023: જો પસંદ કરવામાં આવે તો ડેપ્યુટી મેનેજરના પદ માટેનો પગાર 48 હજારથી 69 હજાર રૂપિયાની આસપાસ છે. મેનેજરની પોસ્ટ માટે પગાર 63 હજારથી 78 હજાર રૂપિયાની આસપાસ છે.

State Bank of India Jobs 2023: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ મેનેજરની જગ્યા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. જેનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. જો તમને રસ હોય તો આ તારીખ પહેલા અરજી કરો. વિગતો અહીં આપવામાં આવી છે.રસ ધરાવતા ઉમેદવારો એસબીઆઈના કરિયર પેજની મુલાકાત લઈને આ ખાલી જગ્યાઓની વિગતો જાણી શકે છે અને ત્યાં આપેલી ઓનલાઈન એપ્લિકેશન લિંક પરથી પણ અરજી કરી શકે છે.

અરજી કરવાની કઈ છે અંતિમ તારીખ અને કેટલી જગ્યા ભરવામાં આવશે

આ જગ્યાઓ માટે નોંધણી ચાલી રહી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 27 નવેમ્બર 2023 છે. છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં ફોર્મ ભરો. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 42 જગ્યાઓ ભરવામાં આવશે.

કેટલી છે વય મર્યાદા

  • SBI ના ડેપ્યુટી મેનેજર (સિક્યોરિટી) / મેનેજર (સિક્યોરિટી) ની પોસ્ટ માટે અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટનું સરનામું છે – sbi.co.in/web/careers. નોટિસ અહીંથી પણ ચેક કરી શકાય છે.
  • કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા ઉમેદવારો આ પદો માટે અરજી કરી શકે છે. વયમર્યાદાની વાત કરીએ તો તેને 25 થી 40 વર્ષ નક્કી કરવામાં આવી છે.

કેટલો મળશે પગાર

પસંદગી માટે તમારે ઇન્ટરવ્યુ આપવાનો રહેશે. જો પસંદ કરવામાં આવે તો ડેપ્યુટી મેનેજરના પદ માટેનો પગાર 48 હજારથી 69 હજાર રૂપિયાની આસપાસ છે. મેનેજરની પોસ્ટ માટે પગાર 63 હજારથી 78 હજાર રૂપિયાની આસપાસ છે.

કેટલી અરજી ફી ચુકવવી પડશે

અરજી કરવાની ફી 750 રૂપિયા છે. અનામત શ્રેણી અને PH ઉમેદવારોએ ફી ચૂકવવાની જરૂર નથી.

આ ઉપરાંત સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં રિઝોલ્વરની જગ્યાઓ માટે પણ ભરતી બહાર પડી છે. નિવૃત્ત બેંક અધિકારીઓ આ માટે અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 94 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા પાત્ર અને રસ ધરાવતા હોય તેમણે છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં ફોર્મ ભરવાનું રહેશે. આ કરવા માટે, તેઓએ ભારતીય સ્ટેટ બેંકની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. અરજી કરવાની છેલ્લી તારીખ 21મી નવેમ્બર 2023 છે. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે કોઈ ખાસ લાયકાત નથી. SBI ના નિવૃત્ત અધિકારીઓ અરજી કરી શકે છે. જેઓ સંબંધિત ક્ષેત્રમાં સારો અનુભવ, કાર્ય જ્ઞાન, લાયકાત અને જ્ઞાન ધરાવતા હોય તેમને પ્રાધાન્ય આપવામાં આવશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget