શોધખોળ કરો

Punjab Cabinet: ભગવંત માનની પ્રથમ કેબિનેટનો મોટો ફેંસલો, 25 હજાર સરકારી નોકરી આપશે સરકાર

Punjab Cabinet: કેબિનેટની બેઠકમાં 25 હજાર સરકારી નોકરીઓ પર મહોર લગાવવામાં આવી છે. ભગવંત માનની આગેવાની હેઠળની સરકારે યુવાનોમાં બેરોજગારીનો પ્રશ્ન હલ કરવાનું વચન આપ્યું હતું.

Punjab Cabinet: પંજાબ સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભગવંત માને મોટો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠકમાં 25 હજાર સરકારી નોકરીઓ પર મહોર લગાવવામાં આવી છે. ભગવંત માનની આગેવાની હેઠળની સરકારે યુવાનોમાં બેરોજગારીનો પ્રશ્ન હલ કરવાનું વચન આપ્યું હતું. તેમાંથી પોલીસ વિભાગમાં 10 હજાર નોકરીઓ બહાર પાડવામાં આવશે, જ્યારે બાકીની 15 હજાર નોકરીઓ વિવિધ વિભાગોમાં આવશે.

કેબિનેટના નિર્ણય અનુસાર, આ નોકરીઓ એક મહિનામાં બહાર પાડવામાં આવશે. પંજાબમાં AAPના અન્ય ચૂંટણી વચનોમાં, પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રાજ્યમાં સરકારી શાળાઓ અને હોસ્પિટલોની સ્થિતિ સુધારવા, રોજગારીની તકો ઊભી કરવા અને 300 યુનિટ સુધી મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું.  AAP એ 18 વર્ષથી ઉપરની મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા આપવાનું વચન પણ આપ્યું હતું. તેમણે રાજ્યમાં ભ્રષ્ટાચારમુક્ત સરકાર અને ડ્રગ્સના દૂષણ પર નિયંત્રણનું વચન પણ આપ્યું હતું.

અગાઉ ગુરુવારે, પંજાબના મુખ્ય પ્રધાને જાહેરાત કરી હતી કે 23 માર્ચે, શહીદ દિવસ  પર રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે. માને કહ્યું હતું કે લોકો વોટ્સએપ દ્વારા ભ્રષ્ટાચાર સામે ફરિયાદ નોંધાવી શકશે. આ પહેલા 16 માર્ચે મુખ્યમંત્રી ભગવંત માને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તાજેતરમાં પૂર્ણ થયેલી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં AAPએ પ્રચંડ જીત મેળવી હતી અને 92 બેઠકો જીતી હતી. પંજાબની આ જોરદાર જીત દ્વારા, AAPએ તેના મોટાભાગના હરીફોને રાજકીય રેસમાંથી બહાર કરી દીધા હતા.

ભગવંત માનના મંત્રીમંડળમાં હરપાલ ચીમા (દિરબ), ડો.બલજીત કૌર (મલૌત), હરભજન સિંહ ઈટીઓ (જંડિયાલા), ડો. વિજય સિંગલા (મનસા), લાલ ચંદ કટારુચક (ભોઆ), ગુરમીત સિંહ મીત હેયર (બરનાલા), કુલદીપ સિંગ ધાલીવાલ (અજનાલા), લાલજીત સિંહ ભુલ્લર (પટ્ટી), બ્રહ્મ શંકર (હોશિયારપુર) અને હરજોત સિંહ બૈંસ (આનંદરપુર સાહિબ) સામેલ છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget