શોધખોળ કરો

Board Exams: વર્ષમાં બે વખત યોજાશે બોર્ડની પરીક્ષા, શિક્ષણ મંત્રાલયે આપ્યું આ મોટું નિવેદન

Board Exam Twice a Year: શિક્ષણ મંત્રાલયે 10 અને 12 બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવા માટે સહમતિ આપી છે.

Board Exam Twice a Year: શિક્ષણ મંત્રાલયે 10 અને 12 બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવા માટે સહમતિ આપી છે. બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી અને એપ્રિલમાં આયોજિત કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને બંનેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સ્કોરના રૂપમાં માનવામાં આવશે. ઉપરાંત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વર્ષમાં બે વખત પ્રવેશ અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ રીતે પરીક્ષા લેવાશે

ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ સત્ર 2025-2026 થી વર્ષમાં બે વાર લેવામાં આવશે. વિદ્યાર્થીઓને બંને પરીક્ષાઓમાં બેસવાનો વિકલ્પ આપવામાં આવશે અને તેમના શ્રેષ્ઠ પ્રદર્શનને અંતિમ સ્કોર ગણવામાં આવશે. બોર્ડની પરીક્ષા બે વખત લેવા માટે બે ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે. પ્રથમ ફોર્મ્યુલા JEE ની જેમ હશે જેમાં વિદ્યાર્થીઓ બે વાર પરીક્ષા આપી શકે છે. બીજું ફોર્મ્યુલા સેમેસ્ટરમાં એટલે કે દર છ મહિને પરીક્ષાઓ લેવાનું છે. પરંતુ હાલમાં JEEની જેમ પરીક્ષા લેવા માટે સર્વસંમતિ સધાઈ છે.

વિદ્યાર્થીઓને વધુ સારા પ્રદર્શનનો વિકલ્પ મળશે

શિક્ષણ મંત્રાલયે બોર્ડની પરીક્ષાઓને લઈને એક નવી પહેલ કરી છે. આ પહેલ હેઠળ હવે વિદ્યાર્થીઓ વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા આપી શકશે. આ પહેલથી વિદ્યાર્થીઓનો તણાવ ઓછો થશે અને તેમને વધુ સારું પ્રદર્શન કરવાની તક મળશે. તેમજ જો કોઈ વિદ્યાર્થીનું પેપર પ્રથમ પ્રયાસમાં ખરાબ જાય તો તે બીજી વખત પરીક્ષા આપી શકે છે.

વર્ષમાં બે વાર પ્રવેશ

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) એ કહ્યું છે કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વર્ષમાં બે વખત પ્રવેશ આપવામાં આવશે. બંને સત્રોમાં પ્રવેશ CUETના આધારે થશે. બીજા સત્રમાં પ્રવેશ માટે કોઈ અલગ પરીક્ષા આપવાની રહેશે નહીં.                                                                                                                                                                 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget