શોધખોળ કરો

IAF Recruitment 2024: એરફોર્સમાં બહાર પડી આ પદો પર ભરતી, મળશે સારો પગાર

IAF Recruitment 2024: રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સાઇટની મુલાકાત લઈને આ ભરતી માટે અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 5 જૂન, 2024 નક્કી કરવામાં આવી છે

IAF Agniveer Vayu Jobs 2024: જો તમે પણ સંગીતના શોખીન છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. ભારતીય વાયુસેનાએ અગ્નિવીર વાયુ (મ્યૂઝિશિયન) ની જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે. જેમના માટે અરજીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સાઇટની મુલાકાત લઈને આ ભરતી માટે અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 5 જૂન, 2024 નક્કી કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારો અહીં આપેલા સ્ટેપને ફોલો કરી શકે છે.

જરૂરી પાત્રતા

ભારતીય એરફોર્સમાં અગ્નિવીર વાયુ (મ્યૂઝિશિયન)ના પદો પર કોઈપણ માન્ય બોર્ડમાંથી 10મું પાસ અને સંગીતમાં લાયકાત ધરાવતા ઉમેદવારો ઑનલાઇન અરજી કરી શકે છે. અરજદારોનો જન્મ 02 જાન્યુઆરી 2004 થી 02 જુલાઈ 2007 ની વચ્ચે થયો હોવો જોઈએ અને ભારતીય વાયુસેનાની ભરતી મુજબ શારીરિક લાયકાત પૂરી કરવી આવશ્યક છે.

એક વાદ્ય વગાડવામાં સક્ષમ હોવા જોઇએ

આ પોસ્ટ માટે અરજી કરવા માટે અરજદાર સંગીતનાં વાદ્ય વગાડવા માટે સક્ષમ હોવો જોઈએ. લિસ્ટ-એમાં સામેલ વાદ્ય છે: કોન્સર્ટ ફ્લૂટ, પિકકોલો, ઓબી, ઇબીમાં શરણાઇ, ઇબીમાં સૈક્સોફોન, એફ/બીબીમાં ફ્રેન્ચ હોર્ન, ઇબી/સી/બીબીમાં ટ્રામ્બોન, યુફોનિયન, ઇબી/બીબીમાં બાસ/ટુબા.  લિસ્ટ બીમાં સામેલ વાદ્ય છે: કીબોર્ડ/ઓર્ગન/પિયાનો, ગિટાર (એકોસ્ટિક/લીડ/બાસ), વાયોલિન, વાયોલા, સ્ટ્રિંગ બાસ, પર્ક્યુસન/ડ્રમ (એકોસ્ટિક/ઇલેક્ટ્રોનિક) અને તમામ ભારતીય શાસ્ત્રીય વાદ્યયંત્રો.

આટલી અરજી ફી ચૂકવવી પડશે

આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. ઉમેદવારોએ 100 રૂપિયાની અરજી ફી જમા કરવાની રહેશે. ઉમેદવારો ઑનલાઇન મોડમાં એપ્લિકેશન ફી ચૂકવી શકે છે.

તમને લાખો રૂપિયા મળશે

આ પદો પર પસંદ કરાયેલા ઉમેદવારોને પ્રથમ વર્ષમાં 30 હજાર રૂપિયા પ્રતિ માસનો પગાર મળશે, જે દર વર્ષે વધશે. ચોથા વર્ષે તમને 40 હજાર રૂપિયા માસિક પગાર મળશે. ચાર વર્ષમાં કુલ 5.02 લાખ રૂપિયા મળશે. ચાર વર્ષ પછી નોકરી છોડતી વખતે ઉમેદવારને 10.04 લાખ રૂપિયા મળશે.

કેવી રીતે અરજી કરવી

સ્ટેપ- 1: અરજી કરવા માટે agnipathvayu.cdac.in ની મુલાકાત લો.

સ્ટેપ- 2: પછી ઉમેદવારના હોમપેજ પર "Musician RALLY" પર ક્લિક કરો.

સ્ટેપ- 3: હવે ઉમેદવારની લૉગિન વિગતો દાખલ કરીને લૉગિન કરો.

સ્ટેપ-4: હવે ઉમેદવારો રજીસ્ટ્રેશન કરો અને ફોર્મ ભરો.

સ્ટેપ-5: આ પછી ઉમેદવારો અરજી ફી ચૂકવે છે.

સ્ટેપ-6: પછી ઉમેદવારો અરજી ફોર્મ ડાઉનલોડ કરે.

સ્ટેપ-7: અંતે, ઉમેદવારોએ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લેવી જોઈએ.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
Embed widget