શોધખોળ કરો

NEET PG 2023 : NEET PG 2023ની પરીક્ષાને લઈને સુપ્રીમમાં ધા, જાણો શું છે મામલો?

શેડ્યૂલ મુજબ, NEET PG 2023ની પરીક્ષા 5 માર્ચ, 2023ના રોજ યોજાવાની છે. આ પહેલા વિદ્યાર્થીઓ ઈચ્છે છે કે કોર્ટ તેમની તરફેણમાં ચુકાદો આપે અને તેમને પરીક્ષાની તૈયારી માટે થોડો વધુ સમય મળે.

NEET PG 2023 Postponement Plea In Supreme Court: વિદ્યાર્થીઓના એક જૂથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને NEET PG પરીક્ષા 2023ને મોકૂફ રાખવાની માંગ કરી છે. આ અરજી પર આજે સુનાવણી યોજાઈ હતી. તાજેતરની માહિતી અનુસાર આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. જસ્ટિસ રવિન્દ્ર ભટ અને દીપાંકર દત્તાની બેંચ પરીક્ષાને મોકૂફ રાખવાની અરજી પર સુનાવણી કરશે. આ પિટિશન કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરવામાં આવી છે જેઓ માને છે કે તેમને પરીક્ષાની તૈયારી કરવા માટે પૂરતો સમય મળી શક્યો નથી તેથી પરીક્ષા લંબાવવી જોઈએ.

આ તારીખે પરીક્ષા લેવામાં આવશે

શેડ્યૂલ મુજબ, NEET PG 2023ની પરીક્ષા 5 માર્ચ, 2023ના રોજ યોજાવાની છે. આ પહેલા વિદ્યાર્થીઓ ઈચ્છે છે કે કોર્ટ તેમની તરફેણમાં ચુકાદો આપે અને તેમને પરીક્ષાની તૈયારી માટે થોડો વધુ સમય મળે. તેણે NEET PGની તારીખ લંબાવવાની સાથે સાથે ઈન્ટર્નશિપ કટ-ઓફની તારીખ લંબાવવાની વાત કરી છે.

ઇન્ટર્નશિપ ચાલુ

આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે, હવે તેમની ઇન્ટર્નશિપ ચાલી રહી છે અને તેના કારણે તેઓ પીજીની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી શક્યા નથી. આ પરીક્ષા દ્વારા ઉમેદવારોને ઘણા MD/MS અને PG ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ મળે છે.

આ તારીખે એડમિટ કાર્ડ જારી કરવામાં આવશે

NEET PG પરીક્ષા 2023 માટે એડમિટ કાર્ડ 27 ફેબ્રુઆરી 2023ના રોજ જારી કરવામાં આવશે અને પરીક્ષાના પરિણામો 31 માર્ચ 2023ના રોજ જાહેર કરવામાં આવશે. આ પરીક્ષાનું આયોજન રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ દ્વારા દેશના વિવિધ કેન્દ્રો પર કરવામાં આવશે.

શું છે યોગ્યતા?  

MBBS ડિગ્રી અથવા પ્રોવિઝનલ MBBS પાસ સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારો અને જેમણે ઇન્ટર્નશિપનું એક વર્ષ પૂર્ણ કર્યું છે અથવા જેઓ 31 માર્ચ, 2023ના રોજ અથવા તે પહેલાં ઇન્ટર્નશિપ પૂર્ણ કરશે. તેઓ NEET PG પરીક્ષામાં બેસી શકે છે. જો કે, બાદમાં ઈન્ટર્નશિપની કટ ઓફ ડેટ 30 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી હતી.

NEET-PG 2023 Exam: શું NEET-PG 2023 પરીક્ષાની તારીખ બદલાઈ છે? જાણો કેન્દ્ર સરકારે શું કર્યો ખુલાસો

દેશભરમાં યોજાનારી મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ NEET-PG 2023 સંબંધિત સતત પ્રદર્શનો થઈ રહ્યા છે. ઉમેદવારો અને નિવાસી તબીબો આ પરીક્ષા મુલતવી રાખવાની માંગ કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી આને લઈને જુદા જુદા દેખાવો થઈ રહ્યા છે. હવે આ પ્રવેશ પરીક્ષાને લઈને સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશને NEET-PG 2023ની પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ પરીક્ષા હવે મે 2023માં લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે પરીક્ષાની તારીખ 5 માર્ચ નક્કી કરવામાં આવી છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
Accident: હિંમતનગરમાં બસ અને કારનો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત
Accident: હિંમતનગરમાં બસ અને કારનો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત
PMIS: PM ઈન્ટર્નશીપ સ્કીમમાં યુવાઓ માટે સારા સમાચાર, હવે દર મહિને મળશે 9 હજાર રૂપિયા
PMIS: PM ઈન્ટર્નશીપ સ્કીમમાં યુવાઓ માટે સારા સમાચાર, હવે દર મહિને મળશે 9 હજાર રૂપિયા
ટેક કંપનીઓએ 2026માં અત્યાર સુધી 73000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો શું છે કારણ?
ટેક કંપનીઓએ 2026માં અત્યાર સુધી 73000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો શું છે કારણ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરોના વળતા પાણી ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડમ્પરોને 'બ્રેક' મારો
Smart Traffic Signal: ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થા હવે 'સ્માર્ટ'
Ambalal Patel Prediction: ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં માવઠાની અંબાલાલ પટેલે કરી આગાહી
Kesar Mango : તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની મબલખ આવક, 14 દિવસમાં 1 લાખ બોક્સની આવક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!
હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!
સાવધાન! એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ
સાવધાન! એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ
વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
9 મેચમાં માત્ર 2 જીત છતાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચી શકે? જાણો આ સંપૂર્ણ સમીકરણ
9 મેચમાં માત્ર 2 જીત છતાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચી શકે? જાણો આ સંપૂર્ણ સમીકરણ
SBI ના ગ્રાહકો સાવધાન: હજારો કર્મચારીઓ બે દિવસની હડતાળ પર, બેંકિંગ કામકાજ ઠપ થવાના એંધાણ!
SBI ના ગ્રાહકો સાવધાન: હજારો કર્મચારીઓ બે દિવસની હડતાળ પર, બેંકિંગ કામકાજ ઠપ થવાના એંધાણ!
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
Embed widget