શોધખોળ કરો

અનલોક-4માં સ્કૂલો ખોલવાની મંજૂરી અપાય તો તમારા બાળકને મોકલશો? 62 ટકા વાલીએ આપ્યો આ જવાબ

23 ટકા વાલી તેમના બાળકોને ફરીથી સ્કૂલે મોકલવા સહમત થયા હતા. જ્યારે 15 ટકા પેરેન્ટ્સ બાળકોને સ્કૂલે મોકલવા કે નહીં તે અંગે કોઈ નક્કર નિર્ણય લઈ શક્યા નહોતા.

નવી દિલ્હીઃ લોકડાઉન 3 પૂરું થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. 1 સપ્ટેમ્બરથી દેશમાં અનલોક-4 લાગુ થઈ જશે. અનલોક-4માં સ્કૂલ-કોલેજો ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે પરંતુ આ માટેનો નિર્ણય જે તે રાજ્ય સરકાર પર છોડવામાં આવી શકે છે તેવા રિપોર્ટ છે.  આ દરમિયાન એક સંસ્થાએ 1 સપ્ટેમ્બરથી સ્કૂલો ફરીથી ખુલે તો તમારા બાળકોને મોકલશો કે નહીં તેવો સર્વે કર્યો હતો. લોકલસર્કલ્સના સર્વે મુજબ, 62 ટકા વાલીએ 1 સપ્ટેમ્બરથી સ્કૂલો ખુલે તો પણ તેમના બાળકોને નહીં મોકલવાની ઘસીને ના પાડી દીધી હતી. 23 ટકા વાલી તેમના બાળકોને ફરીથી સ્કૂલે મોકલવા સહમત થયા હતા. જ્યારે 15 ટકા પેરેન્ટ્સ બાળકોને સ્કૂલે મોકલવા કે નહીં તે અંગે કોઈ નક્કર નિર્ણય લઈ શક્યા નહોતા. સરકાર દ્વારા જો મલ્ટીપ્લેક્સ અને થિયેટર ખોલવાની મંજૂરી આપવામાં આવે તો પણ માત્ર 6 ટકા લોકોએ જ આગામી 60 દિવસમાં મૂવી જોવા જવાની તૈયારી દર્શાવી હતી. જુલાઈમાં સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 31 ટકા લોકોએ તેમના સોશિયલ નેટવર્કમાંથી એક કે તેથી વધુ કોવિડ-19 પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું. દેશમાં છેલ્લા  24 કલાકમાં કોરોનાના નવા 61,408 કેસ નોંધાયા છે અને 836 લોકોના મોત થયા છે. જ્યારે 57,468 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 31,06,349 પર પહોંચી છે. જેમાંથી 23,38,036 લોકો ડિસ્ચાર્ડ થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં 57,542 લોકોને કોરોના ભરથી ગયો છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોHu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
હવે ઓસ્ટ્રેલિયામાં ભણવું ભારતીયો માટે મુશ્કેલ, બદલાઇ ગયા વિઝાના નિયમો
હવે ઓસ્ટ્રેલિયામાં ભણવું ભારતીયો માટે મુશ્કેલ, બદલાઇ ગયા વિઝાના નિયમો
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Embed widget