શોધખોળ કરો

Elelction Result 2022 : પંજાબમાં ચરણજીતસિંહ ચન્ની અને ઉત્તરાખંડમાં પુષ્કરસિંહ ધામીએ મુખ્યમંત્રીપદેથી આપ્યું રાજીનામું

Elelction Result 2022 : પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ચૂંટણી હારી ગયા છે.

Elelction Result 2022 : પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા છે. આ પાંચ રાજ્યમાં પંજાબમાં AAP અને અન્ય ચાર રાજ્ય ઉત્તરપ્રદેશ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં ભાજપની સરકાર બનશે. જાહેર થયેલા ચૂંટણીના પરિણામોમાં અનેક ઉથલપાથલ જોવા મળી અને મોટા દિગ્ગજો ચૂંટણી હારી ગયા. આ પરિણામોએ ઘણા રાજકીય નેતાઓ માટે નિરાશા લાવ્યાં.  આ ચૂંટણીમાં બે વર્તમાન અને પાંચ પૂર્વ મુખ્યમંત્રીઓને પોતપોતાની બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો છે.  

ચરણજીતસિંહ ચન્ની અને  પુષ્કરસિંહ ધામીએ મુખ્યમંત્રીપદેથી આપ્યું રાજીનામું 
પંજાબના તો એવા હાલ થયા કે ત્યાં મુખ્યમંત્રી  ચરણજીતસિંહ ચન્ની હારી ગયા તો ઉત્તરાંખડમાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ ચૂંટણી હારી ગયા. પંજાબમાં મુખ્યમંત્રી ચરણજીતસિંહ ભદૌર અને ચમકૌર બે બેઠક પર ચૂંટણી લડયા હતા અને બંને બેઠક પરથી ચૂંટણી હારી ગયા. તો ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ખટીમા બેઠક પરથી ચૂંટણી હારી ગયા.  પંજાબમાં ચરણજીતસિંહ ચન્ની અને ઉત્તરાખંડમાં પુષ્કરસિંહ ધામીએ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે. બંને નેતાઓએ રાજ્યપાલને મળી પોતાનું રાજીનામુ સુપ્રત કર્યું છે. 

ઉત્તરાખંડમાં પુષ્કરસિંહ ફરી બનશે મુખ્યમંત્રી ?
પંજાબમાં આમ આદમી પાર્ટીના ભગવંત માન મુખ્યમંત્રી બનશે, તો બીજી બાજું ઉત્તરાખંડમાં હાર્યા બાદ પણ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ફરી એક વાર મુખ્યપ્રધાન બનશે એવું કહેવામાં આવી રહ્યું છે. 

ઉત્તરાખંડમાં સતત ત્રીજી વાર સીટિંગ મુખ્યમંત્રી હારી ગયા 
ઉત્તરાખંડમાં 2012થી અત્યાર સુધી મુખ્યમંત્રી પોતાની વિધાનસભા સીટ બચાવવામાં નિષ્ફળ રહ્યા છે. પહેલા 2012માં ભુવનચંદ્ર ખંડુરી, પછી 2017માં હરીશ રાવત અને હવે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી મુખ્યમંત્રી રહીને પોતાની વિધાનસભા સીટ બચાવી શક્યા નથી. ધામીની હાર સાથે એ ચર્ચા પણ તેજ થઈ ગઈ છે કે હવે ઉત્તરાખંડમાં ભાજપનો સીએમ ચહેરો કોણ હશે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો

વિડિઓઝ

Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?
Hun To Bolish : હું તો બોલીશ : જીમમાં પ્રેમના નામે પ્રપંચ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
Embed widget