શોધખોળ કરો

ભોપાલની ચૂંટણી રસપ્રદ બની, ચૂંટણી પંચે સાધ્વી પ્રજ્ઞાસિંહને ચૂંટણી ના લડાવવા પરની અરજી ફગાવી, જાણો શું આપ્યુ કારણ

ચૂંટણી પંચે તહસીન પૂનાવાલાની અરજીનો જવાબ આપતા કહ્યું કે, સાધ્વી પ્રજ્ઞાસિંહ કોઇપણ કેસમાં દોષી ઠરી નથી, વધુમાં કહ્યું કે, કાયદાની જોગવાઇ પ્રમાણે દોષી ઠરે તો જ ચૂંટણી ના લડી શકાય, માત્ર આરોપી હોવાથી નહીં. ઉલ્લેખનીય છે કે, સાધ્વી પ્રજ્ઞાસિંહ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી છે, દોષી નથી

નવી દિલ્હીઃ ચૂંટણી પંચ ભોપાલથી બીજેપી ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર પર કોઇપણ પ્રકારની રોક નહીં લગાવે. કાયદા અનુસાર સાધ્વી પ્રજ્ઞાસિંહ પર ચૂંટણી પંચ ચૂંટણી લડવા પર રોક નથી લગાવી શકતુ. આ અંગેની તહસીન પૂનાવાલા નામના એક વ્યક્તિએ કરેલી અરજીને ચૂંટણી પંચે ફગાવી દીધી છે. તહસીન પૂનાવાલાએ સાધ્વી પ્રજ્ઞાસિંહ સામે ચૂંટણી પંચમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ભોપાલની ચૂંટણી રસપ્રદ બની, ચૂંટણી પંચે સાધ્વી પ્રજ્ઞાસિંહને ચૂંટણી ના લડાવવા પરની અરજી ફગાવી, જાણો શું આપ્યુ કારણ ચૂંટણી પંચે તહસીન પૂનાવાલાની અરજીનો જવાબ આપતા કહ્યું કે, સાધ્વી પ્રજ્ઞાસિંહ કોઇપણ કેસમાં દોષી ઠરી નથી, વધુમાં કહ્યું કે, કાયદાની જોગવાઇ પ્રમાણે દોષી ઠરે તો જ ચૂંટણી ના લડી શકાય, માત્ર આરોપી હોવાથી નહીં. ઉલ્લેખનીય છે કે, સાધ્વી પ્રજ્ઞાસિંહ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી છે, દોષી નથી. ભોપાલની ચૂંટણી રસપ્રદ બની, ચૂંટણી પંચે સાધ્વી પ્રજ્ઞાસિંહને ચૂંટણી ના લડાવવા પરની અરજી ફગાવી, જાણો શું આપ્યુ કારણ માલેગાંવ બ્લાસ્ટ મામલો... માલેગાંવ બ્લાસ્ટના આરોપમાં સાધ્વી પ્રજ્ઞાસિંહને વર્ષ 2008માં અરેસ્ટ કરી દેવામાં આવી હતી, તેને બૉમ્બે હાઇકોર્ટે 2017માં જામીન આપ્યા હતા. જોકે, સાધ્વી પ્રજ્ઞાસિંહને માલેગાંવ ધમાકા મામલે એનઆઇએ કોર્ટ દ્વારા નથી મળી શકી. જોકે, તે દોષી પણ નથી ઠરી માત્ર આરોપી છે. નોંધનીય છે કે, તહસીન પૂનાવાલા નામના વ્યક્તિએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરતાં કહ્યું હતું કે, સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર પર આતંકવાદ સાથે જોડાયેલા મુદ્દાનો આરોપ લાગેલો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Cyber Crime:  હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
Cyber Crime: હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
પ્રથમવાર ફક્ત સાત દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા નીતિશ કુમાર, જાણો અગાઉ નવ વખત ક્યારે CM બન્યા??
પ્રથમવાર ફક્ત સાત દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા નીતિશ કુમાર, જાણો અગાઉ નવ વખત ક્યારે CM બન્યા??
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Cyber Crime:  હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
Cyber Crime: હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
પ્રથમવાર ફક્ત સાત દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા નીતિશ કુમાર, જાણો અગાઉ નવ વખત ક્યારે CM બન્યા??
પ્રથમવાર ફક્ત સાત દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા નીતિશ કુમાર, જાણો અગાઉ નવ વખત ક્યારે CM બન્યા??
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
Embed widget