શોધખોળ કરો

Election Fact Check: શું અધીર રંજન ચૌધરીએ TMCની જગ્યાએ BJPને મત આપવાની કરી અપીલ? જાણો વાયરલ વીડિયોની હકિકત

આ વાયરલ પોસ્ટ 2 મેના રોજ Gopesh Poshaks A Vasudev નામના ફેસબુક યુઝરે શેર કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું, "કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી કહે છે કે ટીએમસીને બદલે બીજેપીને વોટ આપવો વધુ સારું છે... પશ્ચિમ બંગાળમાં જલ્દી જ ભાજપને મોટી જીત મળવાની છે."

Adhir Ranjan Chaudhary Viral Video Fact Check:  લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓને લઈને તમામ રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચારમાં વ્યસ્ત છે. આ દરમિયાન, પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ કથિત રીતે લોકોને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને બદલે બીજેપીને વોટ કરવાની અપીલ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ભ્રામક દાવા કરવામાં આવી રહ્યા છે

આ વાયરલ પોસ્ટ 2 મેના રોજ Gopesh Poshaks A Vasudev નામના ફેસબુક યુઝરે શેર કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું, "કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી કહે છે કે ટીએમસીને બદલે બીજેપીને વોટ આપવો વધુ સારું છે... પશ્ચિમ બંગાળમાં જલ્દી જ ભાજપને મોટી જીત મળવાની છે."

આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઘણા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. @VIKRAMPRATAPSIN નામના એકાઉન્ટે પણ X પર આ વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, TMCને બદલે બીજેપીને વોટ આપવો વધુ સારું છે. અધીર રંજન ચૌધરી ભાજપમાં જોડાવા માટે તૈયાર છે.

 

દાવાઓ તપાસમાં ગેરમાર્ગે દોરનારા જણાયા

વિશ્વાસ ન્યૂઝે આ વાયરલ વીડિયોની તપાસ કરતાં આ દાવો ભ્રામક હોવાનું જણાયું હતું. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ એક ચૂંટણી રેલી યોજી હતી, જ્યાં તેઓ ભાજપની તુલનામાં ટીએમસીની ખામીઓ ગણાવી રહ્યા હતા અને તે દરમિયાન તેમણે આ ટિપ્પણી કરી હતી. આ માત્ર 9 સેકન્ડનો વિડિયો તેમના સમગ્ર ભાષણમાંથી કાપીને ભ્રમ ફેલાવવાના હેતુથી શેર કરવામાં આવ્યો હતો. તેમના સમગ્ર ભાષણમાં તેમણે કોંગ્રેસ માટે વોટ માંગ્યા હતા.

વાયરલ વીડિયોની તપાસ દરમિયાન હકીકત સામે આવી છે કે આ વીડિયો પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદનો છે. અધીર રંજન ચૌધરીના આ ભાષણનો સંપૂર્ણ વિડિયો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પશ્ચિમ બંગાળના સત્તાવાર ફેસબુક હેન્ડલ પર ઉપલબ્ધ છે. આ મુજબ અધીર રંજન ચૌધરી જંગીપુર લોકસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર મુર્તઝા હુસૈન માટે પ્રચાર કરવા આવ્યા હતા.

આ વીડિયોમાં 25:08 મિનિટે અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, "મોદી દરેક વીતતા દિવસ સાથે નિસ્તેજ થઈ ગયા છે. તેમની પાસે હવે તે કરિશ્મા નથી રહ્યો જે પહેલા તેઓ ધરાવતા હતા. શરૂઆતમાં મોદીએ દાવો કર્યો હતો કે તેઓ 400થી વધુ સીટો લાવશે. તેઓ હવે 400ને પાર કરી રહ્યાં નથી.

આ વીડિયોના છેલ્લામાં તેમણે કહ્યું હતું કે, "જો બંગાળમાં કોંગ્રેસ અને ડાબેરી મોરચા સફળ નહીં થાય, તો તે ભારતના ધર્મનિરપેક્ષતા પર ફટકો પડશે. તૃણમૂલને મત આપવાને બદલે તમે ભાજપને મત આપો તો સારું રહેશે પરંતુ તૃણમૂલ કે ભાજપને મત ન આપો.

આ રીયલ વિડીયો છે

 

આ વીડિયોની તપાસ દરમિયાન પશ્ચિમ બંગાળ કોંગ્રેસની એક પ્રેસ રિલીઝ પણ મળી હતી, જેમાં તેઓએ સ્પષ્ટતા કરી હતી કે અધીર રંજન ચૌધરીના ભાષણને ખોટી રીતે વિકૃત કરીને વાયરલ કરવામાં આવી રહ્યું છે. પાર્ટીએ કહ્યું કે તેણે આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?

વિડિઓઝ

Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Embed widget