શોધખોળ કરો

લોકસભા ચૂંટણીમાં આ હાઈ પ્રોફાઈલ બેઠકો પર રહેશે સૌની નજર, જાણો કઈ-કઈ બેઠકો છે?

નવી દિલ્હીઃ ચૂંટણીપંચે રવિવારે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન દેશની કેટલીક હાઈપ્રોફાઈલ બેઠકો પર સૌની નજર છે. વારાણસીમાં મતદાનના અંતિમ ચરણમાં 19મેએ યોજાશે. આ બેઠકનું પ્રતિનિત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી (અમેઠી) અને સોનિયા ગાંધી (રાયબરેલી) સહિત અન્ય VVIP બેઠકો પર ખાસ નજર રહેશે. લોકસભા ચૂંટણીમાં આ હાઈ પ્રોફાઈલ બેઠકો પર રહેશે સૌની નજર, જાણો કઈ-કઈ બેઠકો છે? લખનૌમાં પણ મતદાન 6 મેના રોજ યોજાશે, 2014માં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ અહીંથી ચૂંટાયા હતાં. આ જ રીતે હાજીપુર લોકસભા બેઠક માટે મતદાન 6 મેના રોજ થશે જેનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન કરી રહ્યા છે. વડોદરાના પુરીમાં મતદાન 23 એપ્રિલે થવાનું છે. ગઈ લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વારાણસી અને વડોદરાથી ચૂંટણી લડ્યા હતા અને બન્ને બેઠકો પર જીત થઈ હતી. એવી અટકળ ચાલી રહી છે કે, પુરી બીજી બેઠક હશે જ્યાંથી વડાપ્રધાન ચૂંટણી લડી શકે છે, જોકે ભાજપ તરફથી તેના પર કોઈ પ્રતિક્રિયા નથી આવી. લોકસભા ચૂંટણીમાં આ હાઈ પ્રોફાઈલ બેઠકો પર રહેશે સૌની નજર, જાણો કઈ-કઈ બેઠકો છે? ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની બેઠક ગુજરાતની ગાંધીનગર પર મતદાન 23 એપ્રિલે થવાનું છે, આજ રીતે પીલીભીતમાં ચૂંટણી થશે જેનું પ્રતિનિધ્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી કરી રહ્યા છે. જ્યારે તેમનો પુત્ર વરુણ ગાંધીની બેઠક સુલ્તાનપુરમાં વોટિંગ 12 મેના રોજ થવાનું છે. લોકસભા ચૂંટણીમાં આ હાઈ પ્રોફાઈલ બેઠકો પર રહેશે સૌની નજર, જાણો કઈ-કઈ બેઠકો છે? મેનપુરીમાં પણ મતદાન 23 એપ્રિલે યોજાશે, જે એ બે બેઠકોના કારણે ખાસ છે જ્યાં 2014માં સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવ ચૂંટાયા હતા. આઝમગઢ બેઠક જેને મુલાયમસિંહ યથાવત રાખી હતી, જ્યાં 12 મેએ સંપન્ન થશે. કન્નોજમાં મતદાન 29 એપ્રિલે થવાનું છે જ્યાં મુલાયમસિંહના વહુ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ 2014માં સાંસદ બન્યા હતા. લોકસભા ચૂંટણીમાં આ હાઈ પ્રોફાઈલ બેઠકો પર રહેશે સૌની નજર, જાણો કઈ-કઈ બેઠકો છે? ભાજપના નેતા ઉમા ભારતીની બેઠક ઝાંસી અને વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની સંસદીય બેઠક કાનપુરમાં મતદાન 29 એપ્રિલે યોજાશે. જ્યારે વિદિશા જ્યાંથી 2014માં કેન્દ્રીય મંત્રી સુષમા સ્વરાજ ચૂંટાયા હતા ત્યાં 12 મેએ ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની ગુના બેઠક માટે પણ 12 મેએ મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીમાં આ હાઈ પ્રોફાઈલ બેઠકો પર રહેશે સૌની નજર, જાણો કઈ-કઈ બેઠકો છે? અમૃતસરમાં પણ મતદાન 19 મેએ ચૂંટણી અરુણ જેટલીનો લોકસભા ચૂંટણીમાં પરાજય થયો હતો. એક મહિનાથી વધારે સમય ચાલેલી ચૂંટણી પ્રક્રિયામાં પહેલા તબક્કામાં મતદાન 11 એપ્રિલે થવાનું છે, જ્યારે અંતમાં સાતમા તબક્કાનું મતદાન 19મેના રોજ થવાનું છે, અને મતગણતરી 23મેના રોજ થવાની છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
Embed widget