શોધખોળ કરો

Karnataka Politics: ‘દિલ ચીરીને જોશો તો PM મોદી દેખાશે’, અને બાદમાં ઈશ્વરપ્પાએ BJP સામે જ ચૂંટણી લડવાની કરી જાહેરાત

ઈશ્વરપ્પાએ તેમના સમર્થકો દ્વારા બોલાવેલી બેઠકમાં ભાજપ સામે બળવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, હું શિમોગા લોકસભા મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.

Karnataka Politics: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા કેએસ ઇશ્વરપ્પાએ શુક્રવારે (15 માર્ચ) શિમોગા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે આગામી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. તેમણે આ નિર્ણય લીધો છે કારણ કે તેમના પુત્ર કે ઇ કંટેશને હાવેરી મતવિસ્તારમાંથી ટિકિટ આપવામાં આવી નથી. ભાજપે હાવેરી સીટ પરથી પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમાઈને મેદાનમાં ઉતાર્યા છે.

કંટેશને ટિકિટ ન મળવા માટે ઇશ્વરપ્પાએ પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને જવાબદાર ઠેરવ્યા હતા. ભાજપે યેદિયુરપ્પાના પુત્ર બીવાય રાઘવેન્દ્રને શિમોગાથી ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠક પરથી કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી એસ બંગરપ્પાની પુત્રી ગીતા શિવરાજકુમારને મેદાનમાં ઉતાર્યા છે. ગીતા કન્નડ ફિલ્મ સ્ટાર શિવરાજ કુમારની પત્ની છે.

ઇશ્વરપ્પા અપક્ષ તરીકે ચૂંટણી લડશે

ઈશ્વરપ્પાએ તેમના સમર્થકો દ્વારા બોલાવેલી બેઠકમાં ભાજપ સામે બળવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, હું શિમોગા લોકસભા મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ. કર્ણાટકમાં ભાજપની સ્થાપના અને પછી તેને મજબૂત કરવાનો શ્રેય ઈશ્વરપ્પા, યેદિયુરપ્પા અને સ્વર્ગસ્થ એચએન અનંત કુમારને આપવામાં આવે છે.

'પક્ષે કંટેશને ટિકિટ આપવાની ખાતરી આપી હતી'

પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે ભાજપના સંસદીય બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય યેદિયુરપ્પાએ તેમના પુત્રને ટિકિટ આપવાનું આશ્વાસન આપ્યું હતું. એટલું જ નહીં, પરંતુ તેમની જીત સુનિશ્ચિત કરવા માટે પ્રચાર કરવાનું વચન પણ આપ્યું હતું, પરંતુ હવે તેમણે તેમની સાથે દગો કર્યો છે.

'હું નરેન્દ્ર મોદીની વિરુદ્ધ નથી'

તેમણે આરોપ લગાવ્યો કે ભાજપનું રાજ્ય એકમ યેદિયુરપ્પા પરિવારની ચુંગાલમાં છે. તેમનો એક પુત્ર સાંસદ છે અને બીજો પુત્ર ધારાસભ્ય અને પ્રદેશ અધ્યક્ષ છે. આ દરમિયાન ઈશ્વરપ્પાએ વારંવાર એ વાત પર ભાર મૂક્યો હતો કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ નથી. તેણે કહ્યું કે હું ભલે મારો જીવ ગુમાવી દઉં, હું નરેન્દ્ર મોદીની વિરુદ્ધ નહીં જઈશ. મારું દિલ ચીરીને જોશો તો એક તરફ ભગવાન રામ હશે અને બીજી બાજુ મોદી હશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget