શોધખોળ કરો

Lok Sabha Elections 2024: સંપત્તિ 1100 કરોડ, વોટ મળ્યા માત્ર 1500, ડિપોઝીટ પણ નહોતા બચાવી શક્યા સૌથી ધનિક ઉમેદવાર

Elections: ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના 5 ઉમેદવારોના નામ સૌથી ધનિક ઉમેદવારોના લિસ્ટમાં હતા. જેમાં નકુલનાથનું નામ પણ હતું.

Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણી માટે રાજકીય બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. આ વખતે દેશમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે. દરમિયાન તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રથમ તબક્કાની 102 બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે નામાંકનની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.

અત્યાર સુધી જે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તેમાં કોંગ્રેસના નકુલનાથ સૌથી અમીર છે. છિંદવાડાના કોંગ્રેસના ઉમેદવારે એફિડેવિટમાં લગભગ 700 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર રમેશ કુમાર શર્મા હતા. ચૂંટણી એફિડેવિટ મુજબ શર્માએ પોતાની સંપત્તિ 1107 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જાહેર કર્યું હતું.

રમેશકુમાર શર્માની ડિપોઝીટ પણ થઈ હતી જપ્ત

રમેશ કુમાર શર્મા 2019માં બિહારની પાટલીપુત્રા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. શર્માને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેમને માત્ર 1,558 વોટ મળ્યા હતા. જેના કારણે તેની ડિપોઝીટ જપ્ત કરવામાં આવ્યા હતી. આ સીટ પરથી 26 ઉમેદવારોની યાદીમાં તેઓ ચોથા ક્રમે હતા.

અમીરોની યાદીમાં કોંગ્રેસના 5 ઉમેદવારોનો સમાવેશ

ગત લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના રામ કૃપાલ યાદવે આ બેઠક પર 5 લાખ મતોથી જીત મેળવી હતી. શર્મા સિવાય, તે સમયે તમામ પાંચ સૌથી ધનિક ઉમેદવારો કોંગ્રેસના હતા. જેમાંથી ત્રણે ચૂંટણી જીતી હતી જ્યારે બાકીનાને હારનો સામનો કરવો પડ્યો હતો.

કોંડા વિશ્વેશ્વર રેડ્ડીનો પરાજય થયો હતો

2019ની ચૂંટણીમાં બીજા સૌથી ધનિક ઉમેદવાર કોંડા વિશ્વેશ્વર રેડ્ડી હતા, જેમની સંપત્તિ 895 કરોડ રૂપિયા હતી. તેઓ તેલંગાણાના ચેવેલ્લા મતવિસ્તારમાંથી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)ના ઉમેદવાર જી રંજીથ રેડ્ડીએ હરાવ્યા હતા. તે જ સમયે, નકુલનાથ વર્ષ 2019માં ત્રીજા સૌથી અમીર ઉમેદવાર હતા. નકુલનાથે તે સમયે પોતાની સંપત્તિ 660 કરોડ રૂપિયા જાહેર કરી હતી.

શ્રીમંત ઉમેદવારોની યાદીમાં જ્યોતિરાદિત્ય સિંધિયા પણ

વર્ષ 2019ના ચોથા સૌથી અમીર ઉમેદવાર વસંતકુમાર એચ. ચૂંટણી એફિડેવિટમાં તેણે પોતાની સંપત્તિ 417 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જાહેર કર્યું હતું. વસંતકુમાર તમિલનાડુની કન્યાકુમારી બેઠક પરથી લગભગ ત્રણ લાખ મતોથી જીત્યા હતા. ચૂંટણીમાં પાંચમા અને સૌથી ધનિક ઉમેદવાર કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયા હતા, જેમણે 374 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Embed widget