શોધખોળ કરો

Lok Sabha Elections Result 2024: 'મતગણતરી અગાઉ કાર્યકર્તાઓને નજરકેદ કરાઇ રહ્યા છે', અખિલેશ યાદવે લગાવ્યા ગંભીર આરોપ

Lok Sabha Elections Result 2024: આ પહેલા સમાજવાદી પાર્ટીના વડા અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે મોટો દાવો કર્યો હતો. અખિલેશે તેની સાથે એક વીડિયો પણ શેર કર્યો છે

Lok Sabha Elections Result 2024: લોકસભા ચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર થશે. આ પહેલા સમાજવાદી પાર્ટીના વડા અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે મોટો દાવો કર્યો હતો. અખિલેશે આરોપ લગાવ્યો હતો કે મતગણતરી પહેલા યુપીના ઘણા જિલ્લાઓમાં વિરોધ પક્ષોના કાર્યકરોને નજરકેદ કરવામાં આવી રહ્યા છે.

અખિલેશે એક્સ પર લખ્યું હતું કે મિર્ઝાપુર, અલીગઢ, કન્નોજ સિવાય ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં ડીએમ અને પોલીસ વહીવટીતંત્ર વિપક્ષના કાર્યકરોને ઘરોમાં નજરકેદ કરવાનું ગેરબંધારણીય કામ કરી રહ્યા છે જેથી તેઓ મતગણતરીમાં ભાગ ના લઇ શકે.

અખિલેશે તેની સાથે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં કેટલાક પોલીસકર્મીઓ એક ઘરની બહાર ઊભેલા જોવા મળે છે. તેમણે લખ્યું કે, દરેકને પોતાના મતનો બચાવ કરવાનો અધિકાર છે અને કોર્ટ દ્વારા લગાવવામાં આવેલા કેમેરાની સામે પણ છેતરપિંડી કરવાની હિંમત કરનારી સરકાર સત્તામાં હોય ત્યારે આ વધુ હોય છે.

તેમણે સુપ્રીમ કોર્ટ, ચૂંટણી પંચ, યુપીના મુખ્ય ચૂંટણી કમિશનર, યુપીના ડીજીપી અને યુપી પોલીસને ટેગ કરીને તેમણે આ મામલાની નોંધ લેવા કહ્યું છે.

અલીગઢ એસપીએ એક નિવેદન જાહેર કરીને અખિલેશના આ આરોપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે અલીગઢમાં સમાજવાદી પાર્ટીના કોઈ નેતાને નજરકેદ કરવામાં આવ્યા નથી. અને તેમણે જે વીડિયો શેર કર્યો છે તે પણ અલીગઢનો નથી.                                  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | BLO માણસ કે મશીન?
Hun To Bolish | હું તો બોલીશ | સ્વચ્છતા અભિયાનનો સત્યાનાશ
Bhavnagar News: પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોગેશ  ડેઢીયાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા
Surat news: સુરતમાં ઝડપાયેલ નકલી જેલર રાજેશ ત્રિવેદીના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ
Kutch University: કચ્છ યુનિ.નું ભોપાળું, MA સેમ.1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછી લેવાયું!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
2027 ODI વર્લ્ડ કપમાંથી બહાર નહીં થાય રોહિત-વિરાટ? ભારતીય કોચના નિવેદનથી ચાહકોમાં ખુશીની લહેર
2027 ODI વર્લ્ડ કપમાંથી બહાર નહીં થાય રોહિત-વિરાટ? ભારતીય કોચના નિવેદનથી ચાહકોમાં ખુશીની લહેર
પુતિનની ભારત મુલાકાતનું શિડ્યૂલ જાહેર, જાણો PM મોદી ઉપરાંત કોને કોને મળશે રશિયન રાષ્ટ્રપતિ
પુતિનની ભારત મુલાકાતનું શિડ્યૂલ જાહેર, જાણો PM મોદી ઉપરાંત કોને કોને મળશે રશિયન રાષ્ટ્રપતિ
35 kmpl માઇલેજ,સનરૂફ અને 6 એરબેગ સાથે ટૂંક સમયમાં આવી રહી છે નવી Hybrid SUVs, જાણો ફીચર્સ અને કીંમત
35 kmpl માઇલેજ,સનરૂફ અને 6 એરબેગ સાથે ટૂંક સમયમાં આવી રહી છે નવી Hybrid SUVs, જાણો ફીચર્સ અને કીંમત
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હવે માત્ર એક ક્લિકમાં થઈ જશે અપડેટ, UIDAI એ આપી મહત્વની જાણકારી
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હવે માત્ર એક ક્લિકમાં થઈ જશે અપડેટ, UIDAI એ આપી મહત્વની જાણકારી
Embed widget