શોધખોળ કરો

દુર્યોધન કોણ અને અર્જુન કોણ 23 મેના રોજ જનતા નક્કી કરશે, પ્રિયંકાના નિવેદન પર અમિત શાહનો પલટવાર

બીજેપી અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, 3 દિવસથી જોઈ રહ્યું છું કે બંગાળમાં જયશ્રી રામ બોલવા પર મમતા દીદીને વાંધો છે. તમે મને જણાવો કે ભારતના કોઇ પણ ખૂણામાં ભારતીય સંસ્કૃતિના પ્રતીક, જેમનું જીવન પ્રજાને સમર્પિત હતું એવા રાજા રામનું નામ લેવાથી આપણને કોઇ કેમ રોકી શકે ? ભગવાન રામનું નામ જો ભારતમાં ન લેવામાં આવે તો શું પાકિસ્તાનમાં લેવાશે ?

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાત તબક્કા પૈકી પાંચ તબક્કાનું વોટિંગ પૂર્ણ થઈ ગયું છે. આખરી બે તબક્કાનો પ્રચાર હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ બંને એકબીજા પર શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ હરિયાણાના અંબાલામાં કહ્યું, ચૂંટણી પ્રચારમાં ભાજપના નેતા ક્યારેક નથી કહેતા કે તેમણે જે વાયદા કર્યા હતા તેને પૂરા કર્યા છે. ક્યારેક શહીદોના નામ પર વોટ માંગે છે તો ક્યારેક મારા પરિવારના શહીદ સભ્યોનું અપમાન કરે છે. જ્યારે તમે તમારા ખિસ્સામાં હાથ નાંખી પાકિટ ખોલશો ત્યારે ખબર પડશે કે તેમાંથી પૈસા મોદીએ કાઢી લીધા છે. આદિવાસી ભાઈઓ-બહેનો તમે જળ-જંગલ-જમીનને જુઓ તો ખબર પડશે કે અનિલ અંબાણીને મોદીએ તમારા જળ-જંગલ-જમીન આપી દીધી છે. દેશે અહંકારીને ક્યારેય માફ નથી કર્યા, આવો અહંકાર દુર્યોધનને પણ હતો. જ્યારે ભગવાન કૃષ્ણ તેને સમજાવવા ગયા ત્યારે દુર્યોધને બંધક બનાવવાની કોશિશ કરી હતી. બીજેપી અધ્યક્ષ અમિત શાહે પશ્ચિમ મદિનાપુરમાં એક રેલીમાં કહ્યું કે, 3 દિવસથી જોઈ રહ્યું છું કે બંગાળમાં જયશ્રી રામ બોલવા પર મમતા દીદીને વાંધો છે. તમે મને જણાવો કે ભારતના કોઇ પણ ખૂણામાં ભારતીય સંસ્કૃતિના પ્રતીક, જેમનું જીવન પ્રજાને સમર્પિત હતું એવા રાજા રામનું નામ લેવાથી આપણને કોઇ કેમ રોકી શકે ? ભગવાન રામનું નામ જો ભારતમાં ન લેવામાં આવે તો શું પાકિસ્તાનમાં લેવાશે ? પ્રિયંકા ગાંધીના દુર્યોધનવાળા નિવેદન પર પલટવાર કરતાં અમિત શાહે કહ્યું કે, દુર્યોધન કોણ અને અર્જુન કોણ તે 23 મેના રોજ જનતા નક્કી કરશે.
ગુજરાતના વાતાવરણમાં પલ્ટો, 8થી 10 તારીખ સુધી કઈ-કઈ જગ્યાએ પડી શકે છે વરસાદ, જાણો વિગત EVM અને વીવીપેટ મામલે વિપક્ષને મોટો ઝટકો, સુપ્રિમ કોર્ટે શું કહ્યું? જુઓ વીડિયો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?

વિડિઓઝ

Gujarat Heatwave: હજુ 7 દિવસ સહન કરવુ પડશે તાપનું ટોર્ચર: હવામાન વિભાગની આગાહી
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ
Surat Police: સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં રેડ
Rajkot News: રાજકોટ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ સાથે ઝડપાયો
Heat Wave Alert: દેશમાં કાળઝાળ ગરમીનો કહેર, 28 મે સુધી હવામાન વિભાગની મોટી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?
નિવૃત્ત કર્મચારીઓ માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો મોટો વધારો!
નિવૃત્ત કર્મચારીઓ માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો મોટો વધારો!
બકરી ઈદ પહેલાં મદનીની મોટી અપીલ, ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવા કરી માંગ, મુસ્લિમ સંગઠનો થયા એકજૂથ
બકરી ઈદ પહેલાં મદનીની મોટી અપીલ, ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવા કરી માંગ, મુસ્લિમ સંગઠનો થયા એકજૂથ
IPL 2026: પ્લેઓફમાં ક્વોલિફાય ન થનારી CSK અને LSG જેવી ટીમોને ઈનામી રકમમાં શું મળશે?
IPL 2026: પ્લેઓફમાં ક્વોલિફાય ન થનારી CSK અને LSG જેવી ટીમોને ઈનામી રકમમાં શું મળશે?
તમારું 'અમેરિકા ફર્સ્ટ' તો અમારું 'ભારત પહેલા'; જયશંકરે અમેરિકાને કેમ આપ્યો આ જવાબ?
તમારું 'અમેરિકા ફર્સ્ટ' તો અમારું 'ભારત પહેલા'; જયશંકરે અમેરિકાને કેમ આપ્યો આ જવાબ?
Embed widget