શોધખોળ કરો

દુર્યોધન કોણ અને અર્જુન કોણ 23 મેના રોજ જનતા નક્કી કરશે, પ્રિયંકાના નિવેદન પર અમિત શાહનો પલટવાર

બીજેપી અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, 3 દિવસથી જોઈ રહ્યું છું કે બંગાળમાં જયશ્રી રામ બોલવા પર મમતા દીદીને વાંધો છે. તમે મને જણાવો કે ભારતના કોઇ પણ ખૂણામાં ભારતીય સંસ્કૃતિના પ્રતીક, જેમનું જીવન પ્રજાને સમર્પિત હતું એવા રાજા રામનું નામ લેવાથી આપણને કોઇ કેમ રોકી શકે ? ભગવાન રામનું નામ જો ભારતમાં ન લેવામાં આવે તો શું પાકિસ્તાનમાં લેવાશે ?

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાત તબક્કા પૈકી પાંચ તબક્કાનું વોટિંગ પૂર્ણ થઈ ગયું છે. આખરી બે તબક્કાનો પ્રચાર હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ બંને એકબીજા પર શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ હરિયાણાના અંબાલામાં કહ્યું, ચૂંટણી પ્રચારમાં ભાજપના નેતા ક્યારેક નથી કહેતા કે તેમણે જે વાયદા કર્યા હતા તેને પૂરા કર્યા છે. ક્યારેક શહીદોના નામ પર વોટ માંગે છે તો ક્યારેક મારા પરિવારના શહીદ સભ્યોનું અપમાન કરે છે. જ્યારે તમે તમારા ખિસ્સામાં હાથ નાંખી પાકિટ ખોલશો ત્યારે ખબર પડશે કે તેમાંથી પૈસા મોદીએ કાઢી લીધા છે. આદિવાસી ભાઈઓ-બહેનો તમે જળ-જંગલ-જમીનને જુઓ તો ખબર પડશે કે અનિલ અંબાણીને મોદીએ તમારા જળ-જંગલ-જમીન આપી દીધી છે. દેશે અહંકારીને ક્યારેય માફ નથી કર્યા, આવો અહંકાર દુર્યોધનને પણ હતો. જ્યારે ભગવાન કૃષ્ણ તેને સમજાવવા ગયા ત્યારે દુર્યોધને બંધક બનાવવાની કોશિશ કરી હતી. બીજેપી અધ્યક્ષ અમિત શાહે પશ્ચિમ મદિનાપુરમાં એક રેલીમાં કહ્યું કે, 3 દિવસથી જોઈ રહ્યું છું કે બંગાળમાં જયશ્રી રામ બોલવા પર મમતા દીદીને વાંધો છે. તમે મને જણાવો કે ભારતના કોઇ પણ ખૂણામાં ભારતીય સંસ્કૃતિના પ્રતીક, જેમનું જીવન પ્રજાને સમર્પિત હતું એવા રાજા રામનું નામ લેવાથી આપણને કોઇ કેમ રોકી શકે ? ભગવાન રામનું નામ જો ભારતમાં ન લેવામાં આવે તો શું પાકિસ્તાનમાં લેવાશે ? પ્રિયંકા ગાંધીના દુર્યોધનવાળા નિવેદન પર પલટવાર કરતાં અમિત શાહે કહ્યું કે, દુર્યોધન કોણ અને અર્જુન કોણ તે 23 મેના રોજ જનતા નક્કી કરશે.
ગુજરાતના વાતાવરણમાં પલ્ટો, 8થી 10 તારીખ સુધી કઈ-કઈ જગ્યાએ પડી શકે છે વરસાદ, જાણો વિગત EVM અને વીવીપેટ મામલે વિપક્ષને મોટો ઝટકો, સુપ્રિમ કોર્ટે શું કહ્યું? જુઓ વીડિયો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચનો ધમધમાટ, આ રસ્તા વાહન ચાલકો માટે બંધ, દર 7 મિનિટે મળશે મેટ્રો
અમદાવાદમાં ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચનો ધમધમાટ, આ રસ્તા વાહન ચાલકો માટે બંધ, દર 7 મિનિટે મળશે મેટ્રો
Weather Report: T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન
Weather Report: T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન
Weather Update: ગરમી તોડશે બધા રેકોર્ડ, માર્ચમાં જ તાપમાનનો પારો 36ને પાર, આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ
Weather Update: ગરમી તોડશે બધા રેકોર્ડ, માર્ચમાં જ તાપમાનનો પારો 36ને પાર, આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મેચની ટિકિટની કાળાબજારી ! | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષકના હાથમાં બૉટલ કેમ ? | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | રાંધણ અને ઔદ્યોગિક ગેસ કેમ મોંઘા થયા ?
Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય
Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચનો ધમધમાટ, આ રસ્તા વાહન ચાલકો માટે બંધ, દર 7 મિનિટે મળશે મેટ્રો
અમદાવાદમાં ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચનો ધમધમાટ, આ રસ્તા વાહન ચાલકો માટે બંધ, દર 7 મિનિટે મળશે મેટ્રો
Weather Report: T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન
Weather Report: T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન
Weather Update: ગરમી તોડશે બધા રેકોર્ડ, માર્ચમાં જ તાપમાનનો પારો 36ને પાર, આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ
Weather Update: ગરમી તોડશે બધા રેકોર્ડ, માર્ચમાં જ તાપમાનનો પારો 36ને પાર, આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
Embed widget