શોધખોળ કરો

લોકસભા ચૂંટણી પછી રૂપાણી મંત્રીમંડળમાં મોટા ફેરફારની શક્યતા, કોને મળી શકે છે મંત્રીપદ?

રૂપાણી સરકારના મંત્રીમંડળમાં ચારથી પાંચ મંત્રીઓ બદલાવાની શક્યતા છે. પ્રદીપસિંહને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવા તેવી પણ શક્યતાઓ જોવાઇ રહી છે. એટલું જ નહીં. ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીને પણ મંત્રી પદ મળી શકે છે.

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ રૂપાણી સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરબદલ થઈ શકે છે. રૂપાણી સરકારના મંત્રીમંડળમાં ચારથી પાંચ મંત્રીઓ બદલાવાની શક્યતા છે. બનાસકાંઠા બેઠક પરથી દિલ્લીની દોડમાં ઉતરેલા પરબત પટેલ હાલ રાજય સરકારમાં મંત્રી છે. જો પરબત પટેલની જીત થાય તો મંત્રીપદે અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું પડે. જ્યારે રાજ્યકક્ષાના મંત્રી પરષોતમ સોલંકીની પણ તબિયત નાદુરસ્ત રહે છે જેના કારણે તેમના અંગે પણ પુનઃવિચારણા થઈ શકે. એટલું જ નહીં કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને કૉંગ્રેસના હરિફ ઉમેદવારે હાઈકોર્ટમાં પડકારી છે. આ મામલાની સુનાવણી આખરી તબક્કામાં છે. જો નિર્ણય વિપરીત આવે તો તેમનું મંત્રીપદ અને ધારાસભ્ય પદ પણ જોખમમાં છે.
મંત્રી વાસણભાઈ આહીર પણ હાલ એક કથિત વિવાદમાં સપડાયેલા છે, ત્યારે જો વિવાદ આગળ વધે તો તેમની પણ મુશ્કેલી વધી શકે. આવા સંજોગોમાં ચારથી પાંચ મંત્રીઓની એક્ઝિટ થાય તો નવા ચહેરાઓને સ્થાન મળી શકે. હાલ સંસદીય સચિવોની નિમણૂકોને લઈને પણ રાજ્ય સરકાર અવઢવમાં છે. ત્યારે મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણ કરી નવા સભ્યોને સમાવેશ થઈ શકે. કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડાને કૉંગ્રેસમાંથી ભાજપમાં લઈ સીધા જ મંત્રી બનાવી દેવાતા ભાજપના કેટલાક ધારાસભ્યો નારાજ હોવાની વાત છે ત્યારે આ નારાજગી દૂર કરવાના ભાગરૂપે પણ આ સંભવિત ફેરબદલને જોવામા આવી રહ્યો છે. રાજ્ય સરકારનું મંત્રીમંડળ વધુમાં વધુ 27 સભ્યોનું હોય શકે, ત્યારે ચૂંટણી પરિણામ બાદ રૂપાણી મંત્રીમંડળમાં મોટા ફેરબદલની શક્યતા છે. પ્રદીપસિંહને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવા તેવી પણ શક્યતાઓ જોવાઇ રહી છે. એટલું જ નહીં. ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીને પણ મંત્રી પદ મળી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   
હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 

વિડિઓઝ

Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા
Hun To Bolish : હું તો બોલીશ: વનવાસી કે આદિવાસી?
Hun To Bolish : હું તો બોલીશ: મિડલ ઇસ્ટમાં યુદ્ધ, ભારત તૈયાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   
હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Iran Isreal US War: ઈસ્લામાબાદમાં બેઠક કરી શકે છે અમેરિકા અને ઈરાન, મધ્યસ્થીની ભૂમિકામાં આ ત્રણ મુસ્લિમ દેશ
Iran Isreal US War: ઈસ્લામાબાદમાં બેઠક કરી શકે છે અમેરિકા અને ઈરાન, મધ્યસ્થીની ભૂમિકામાં આ ત્રણ મુસ્લિમ દેશ
T20I series: સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, અનુષ્કા શર્માની સરપ્રાઈઝ એન્ટ્રી
T20I series: સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, અનુષ્કા શર્માની સરપ્રાઈઝ એન્ટ્રી
Dhurandhar 2 Box Office Day 5: 'ધુરંધર-2'એ પાંચમા દિવસે તોડ્યા તમામ રેકોર્ડ, 500 કરોડની ક્લબમાં એન્ટ્રી
Dhurandhar 2 Box Office Day 5: 'ધુરંધર-2'એ પાંચમા દિવસે તોડ્યા તમામ રેકોર્ડ, 500 કરોડની ક્લબમાં એન્ટ્રી
Jasprit Bumrah Injury: શું જસપ્રીત બુમરાહ છે ઈજાગ્રસ્ત? IPL 2026 અગાઉ MIની વધી ચિંતા
Jasprit Bumrah Injury: શું જસપ્રીત બુમરાહ છે ઈજાગ્રસ્ત? IPL 2026 અગાઉ MIની વધી ચિંતા
Embed widget