શોધખોળ કરો

ચૂંટણી કાર્ડ રાખનારા થઇ જાવ સાવધાન, એક ભૂલથી થઇ શકે છે જેલ, આ નિયમોનું કરો પાલન

Voter ID Card:નોંધનીય છે કે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. 19 એપ્રિલે પ્રથમ તબક્કા માટે મતદાન થશે.

Voter ID Card: દેશના નાગરિકોને મતદાન કરવા માટે ચૂંટણી કાર્ડની જરૂર પડે છે. 18 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકો માટે ચૂંટણી કાર્ડ હોવું જરૂરી છે. વોટર આઇડી કાર્ડ વિના ક્ષેત્રના ધારાસભ્ય કે સાંસદને ચૂંટવા માટે મતદાન કરવા મળતું નથી. આ કારણ છે કે 18 વર્ષથી વધુ ઉંમર થયા બાદ તમામ લોકો પોતાનું વોટર આઇડી કાર્ડ બનાવી લે છે. જોકે શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમારી પાસે બે ચૂંટણી કાર્ડ હોય તો શું થશે? શું બે ચૂંટણી કાર્ડ હોવા પર કોઇ નિયમ છે?

ભારતમાં 18 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલા લોકો મતદાન કરી શકે છે. મતદાન કરવા માટે ચૂંટણી કાર્ડ હોવું જરૂરી છે. વોટર આઇડી ઓળખ અને એડ્રેસ પ્રુફના કામમાં આવે છે. નોંધનીય છે કે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. 19 એપ્રિલે પ્રથમ તબક્કા માટે મતદાન થશે.

બે ચૂંટણી કાર્ડ રાખવા પર શું થાય છે?

ચૂંટણી કાર્ડ એક સરકારી દસ્તાવેજ છે. 18 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલા લોકોને આ કાર્ડ આપવામાં આવે છે. જેનાથી લોકો મતદાન કરી શકે. જો તમારી પાસે પણ બે અથવા બેથી વધુ ચૂંટણી કાર્ડ હોય તો તમને જેલ થઇ શકે છે. વાસ્તવમાં એકથી વધુ વોટર લિસ્ટમાં મતદાતા તરીકે રજિસ્ટર્ડ હોવું ગેરકાયદેસર ગણાય છે. એકથી વધુ મતવિસ્તારોનું વોટર આઇડી કાર્ડ રાખવું ગુનો માનવામાં આવે છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 હેઠળ બે જગ્યાઓએથી મતદાતા બનવા પર એક વર્ષની જેલની સજા અથવા દંડ અથવા બંન્ને સજાની જોગવાઇ છે. એટલે કે દોષિત સાબિત થાય તો એક વર્ષની જેલની સજા થઇ શકે છે.

એક ચૂંટણી કાર્ડ કરાવો કેન્સલ

જો તમારી પાસે પણ બે ચૂંટણી કાર્ડ છે તો તમે એક રીતે કાયદાકીય મુશ્કેલીમાં મુકાઇ શકો છો. કોઇ  કારણોસર તમારી પાસે બે ચૂંટણી કાર્ડ હોય તો તમે પણ તેને રદ કરી શકો છો. આ માટે તમારે ફોર્મ નંબર સાત ભરવું પડશે. પછી તેને ચૂંટણી પંચની ઓફિસમાં જમા કરાવવું પડશે. તે સિવાય તમે  બીએલઓ, એમડીએમની ઓફિસમાં પણ આ ફોર્મ જમા કરાવી શકો છો.          

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Advertisement
metaverse

વિડિઓઝ

Weather Forecast: 3 દિવસ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થવાની અંબાલાલ પટેલે કરી આગાહીVadodara News: બોર્ડની પૂરક પરીક્ષામાં છબરડો, વિદ્યાર્થીઓ-વાલીઓએ એક સેન્ટરથી બીજા સેન્ટરે દોડવું પડ્યુંABVP Protests: GCAS પોર્ટલને લઇને ગુજરાતમાં ઠેર-ઠેર ABVPનું વિરોધ પ્રદર્શનAmreli News: હનુમાનપુરામાં રેતી વોશિંગ કરતા સમયે વીજ કરંટ લાગતા 3ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Delhi CM Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ન આપી કોઈ રાહત, કહ્યું- હાઈકોર્ટના નિર્ણયની....
Delhi CM Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ન આપી કોઈ રાહત, કહ્યું- હાઈકોર્ટના નિર્ણયની....
કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ
કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ
1 જુલાઈથી હીરોના બાઇક અને સ્કૂટર થશે મોંઘા, જાણો કંપની ભાવમાં કેટલો વધારો કરશે
1 જુલાઈથી હીરોના બાઇક અને સ્કૂટર થશે મોંઘા, જાણો કંપની ભાવમાં કેટલો વધારો કરશે
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના શહેરી વિસ્તારોમાં 8.52 લાખ ઘર બન્યા
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના શહેરી વિસ્તારોમાં 8.52 લાખ ઘર બન્યા
Embed widget