શોધખોળ કરો

શ્રીદેવીના અંતિમ સંસ્કાર બાદ કપૂર પરિવારે કરી અપીલ, જાણો પુત્રીઓને લઈને શું કહ્યું....

1/6
નવી દિલ્હીઃ ભારતની સુંદર અભિનેત્રી અને લાખો દીલો પર રાજ કરનારી બોલીવુડની ‘ચાંદની’ શ્રીદેવી હંમેશા હંમેશા માટે દુનિયામાં ચાલી ગઈ છે. શ્રીદેવીના અંતિમ સંસ્કાર બુધવારે મુંબઈના વિલે પાર્લે શ્મશાન ભૂમિમાં થયા. શ્રીદેવીની અંતિમ વિદાય બાદ તેના પરિવાર તરફથી એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. નિવેદનમાં પરિવારે કહ્યું કે આ ખૂબ જ મુશ્કેલભર્યો સમય રહ્યો.
નવી દિલ્હીઃ ભારતની સુંદર અભિનેત્રી અને લાખો દીલો પર રાજ કરનારી બોલીવુડની ‘ચાંદની’ શ્રીદેવી હંમેશા હંમેશા માટે દુનિયામાં ચાલી ગઈ છે. શ્રીદેવીના અંતિમ સંસ્કાર બુધવારે મુંબઈના વિલે પાર્લે શ્મશાન ભૂમિમાં થયા. શ્રીદેવીની અંતિમ વિદાય બાદ તેના પરિવાર તરફથી એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. નિવેદનમાં પરિવારે કહ્યું કે આ ખૂબ જ મુશ્કેલભર્યો સમય રહ્યો.
2/6
 પતિ બોની કપૂરે સોશિયલ મીડિયા પર એક લેટર પોસ્ટ કરી પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. આમાં તેમણે લખ્યું છે કે, ‘એક દોસ્ત, પત્ની અને બે જવાન પુત્રીઓની માતાને ગુમાવી દેવાનું દુ:ખ શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. હું બધા પરિવારજનો, દોસ્તો, સાથીઓ, શુભચિંતકો અને મારી શ્રીના અસંખ્ય ફેન્સનો આભાર માનું છું જેઓ અમારી સાથે મજબૂતીથી ઊભા રહ્યાં.
પતિ બોની કપૂરે સોશિયલ મીડિયા પર એક લેટર પોસ્ટ કરી પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. આમાં તેમણે લખ્યું છે કે, ‘એક દોસ્ત, પત્ની અને બે જવાન પુત્રીઓની માતાને ગુમાવી દેવાનું દુ:ખ શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. હું બધા પરિવારજનો, દોસ્તો, સાથીઓ, શુભચિંતકો અને મારી શ્રીના અસંખ્ય ફેન્સનો આભાર માનું છું જેઓ અમારી સાથે મજબૂતીથી ઊભા રહ્યાં.
3/6
 શ્રીદેવી પ્રત્યેના લોકોના આ પ્રેમને પુત્રી જાહ્નવી અને ખુશી પોતાની યાદોમાં રાખશે. બે બંને પોતાની માતાને ખૂબ પ્રેમ કરતી હતી. અમને આશા છે કે, જે પ્રેમ, સન્માન અને પોતિકાપણું તમે શ્રીદેવીને આપ્યું, જે તેમની પુત્રીઓને પણ મળશે. આનાથી તે બંનેને પોતાની માતાએ જોયેલા સપના પૂરા કરવામાં મદદ મળશે.
શ્રીદેવી પ્રત્યેના લોકોના આ પ્રેમને પુત્રી જાહ્નવી અને ખુશી પોતાની યાદોમાં રાખશે. બે બંને પોતાની માતાને ખૂબ પ્રેમ કરતી હતી. અમને આશા છે કે, જે પ્રેમ, સન્માન અને પોતિકાપણું તમે શ્રીદેવીને આપ્યું, જે તેમની પુત્રીઓને પણ મળશે. આનાથી તે બંનેને પોતાની માતાએ જોયેલા સપના પૂરા કરવામાં મદદ મળશે.
4/6
 નિવેદનમાં કહેવામાં આવ્યું કે, છેલ્લા થોડા દિવસો અમારા પરિવાર માટે મુશ્કેલીભર્યા રહ્યાં. શ્રીદેવી એક કાબેલ પ્રતિભાશાળી અને લોકપ્રિય એક્ટ્રેસ હતી જે પોતાની પાછળ એક લાંબો વારસો છોડી ગયા છે. પોતાના પરિવારની સાથે-સાથે શ્રીદેવીને પરિવાર પણ ઘણો લગાવ હતો.
નિવેદનમાં કહેવામાં આવ્યું કે, છેલ્લા થોડા દિવસો અમારા પરિવાર માટે મુશ્કેલીભર્યા રહ્યાં. શ્રીદેવી એક કાબેલ પ્રતિભાશાળી અને લોકપ્રિય એક્ટ્રેસ હતી જે પોતાની પાછળ એક લાંબો વારસો છોડી ગયા છે. પોતાના પરિવારની સાથે-સાથે શ્રીદેવીને પરિવાર પણ ઘણો લગાવ હતો.
5/6
 શ્રીદેવીના અંતિમ સંસ્કાર બાદ પરિવાર તરફથી રજૂ કરાયેલા એક નિવેદન રજૂ કરી ફેન્સનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આ મુશ્કેલ સમયમાં પ્રશંસકો અને શુભચિંતકોના પ્રેમને લીધે જ અમને હૂંફ મળી રહી. સાથે જ પરિવાર તરફથી દુનિયાભરના ફેન્સ, મિત્રજનો અને સમર્થકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
શ્રીદેવીના અંતિમ સંસ્કાર બાદ પરિવાર તરફથી રજૂ કરાયેલા એક નિવેદન રજૂ કરી ફેન્સનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આ મુશ્કેલ સમયમાં પ્રશંસકો અને શુભચિંતકોના પ્રેમને લીધે જ અમને હૂંફ મળી રહી. સાથે જ પરિવાર તરફથી દુનિયાભરના ફેન્સ, મિત્રજનો અને સમર્થકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
6/6
 તેઓ આગળ લખે છે, હું અર્જુન અને અંશુલા તરફથી મળેલા સહયોગ માટે પણ પોતાને નસીબદાર માનું છું. તે મારા, જાહ્નવી અને ખુશી માટે સ્તંભ રહ્યાં. એક પરિવાર તરીકે અમે દુ:ખના પહાડનો સાથે સામનો કરવાનો પ્રયત્ન કર્યો છે.’
તેઓ આગળ લખે છે, હું અર્જુન અને અંશુલા તરફથી મળેલા સહયોગ માટે પણ પોતાને નસીબદાર માનું છું. તે મારા, જાહ્નવી અને ખુશી માટે સ્તંભ રહ્યાં. એક પરિવાર તરીકે અમે દુ:ખના પહાડનો સાથે સામનો કરવાનો પ્રયત્ન કર્યો છે.’
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Embed widget