શોધખોળ કરો

બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસ હવે બનશે ગુજરાતી 'ગંગુબાઇ કાઠિયાવાડી', જાણો વિગતે

ફિલ્મનુ નામ #GangubaiKathiawadi છે. આલિયા ભટ્ટ મુખ્ય રૉલમાં દેખાશે. આ ફિલ્મ 11 સપ્ટેમ્બર, 2020 ના રોજ રિલીઝ થશે

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટને લઇને એક ખાસ સમાચાર સામે આવ્યા છે. તરણ આદર્શે ટ્વીટ કરીને આલિયા ભટ્ટની નવી ફિલ્મ વિશે માહિતી આપી છે. ફિલ્મ 'ઇન્શાઅલ્લાહ' પર કામ બંધ થયા બાદ સોશ્યલ મીડિયા પર ચર્ચા હતી કે હવે સંજય લીલા ભંસાળી બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ સાથે કામ કરવા ઉત્સુક છે. હવે આલિયા ભટ્ટ અને સંજય લીલા ભંસાળી સાથે ગુજરાતી બેઝ વાળી ફિલ્મ 'ગંગુબાઇ કાઠિયાવાડી'માં કામ કરશે. ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે એક ટ્વીટ કર્યુ છે, લખ્યું- 'સંજય લીલા ભંસાળીએ પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. ફિલ્મનુ નામ #GangubaiKathiawadi છે. આલિયા ભટ્ટ મુખ્ય રૉલમાં દેખાશે. આ ફિલ્મ 11 સપ્ટેમ્બર, 2020 ના રોજ રિલીઝ થશે. ભંસાળીની આ ફિલ્મ માટે જયંતિલાલ ગડાએ PEN India Ltdની સાથે સહયોગ કર્યો છે.' આ ફિલ્મ લેખક હૂસૈન જૈદીના પુસ્તક માફિયા ક્વીનસ ઓફ મુંબઇના એક ચેપ્ટર પર આધારિત છે. ગુંગુબાઇ કામાઠી પુરાની મુખિયા તરીકે જાણીતી હતી. આ પહેલા ભણશાલી આ ફિલ્મ પ્રિયંકા ચોપરા સાથે કરવાનો હતો. પરંતુ પછીથી વ્યસ્તતાનું કારણ દર્શાવીને પ્રિયંકાએ આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો. 'ઇન્શાલ્લાહ' બંધ થતા જ ભણશાલીએ આલિયાને નિરાશ ન કરતાં આ ફિલ્મ માટે ફાઇનલ કરી દીધી. બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસ હવે બનશે ગુજરાતી 'ગંગુબાઇ કાઠિયાવાડી', જાણો વિગતે બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસ હવે બનશે ગુજરાતી 'ગંગુબાઇ કાઠિયાવાડી', જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની  બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Banaskantha News: થરાદના ખોડા ચેક પોસ્ટ પરથી 2 શખ્સો MD ડ્રગ્સ સાથે ઝડપાયા
Ambalal Patel Prediction: નવું ચક્રવાત ગુજરાતમાં કેવું મચાવશે તોફાન? અંબાલાલે શું કરી આગાહી
Mohan Bhagwat Statement: હિન્દુત્વ પર RSS સુપ્રીમો મોહન ભાગવતનું મોટુ નિવેદન | abp Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | 16 પરિવારમાં ચાંદનીનું અંધારું
Gujarat ATS: ગુજરાતમાંથી ઝડપાયેલ આતંકીઓનો નવો ખુલાસો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની  બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
IPL 2026 ની હરાજી પહેલા પંજાબ કિંગ્સ માટે આવ્યા ખરાબ સમાચાર, શ્રેયસ ઐયર નહીં રમી શકે? જાણો હેલ્થ અપડેટ
IPL 2026 ની હરાજી પહેલા પંજાબ કિંગ્સ માટે આવ્યા ખરાબ સમાચાર, શ્રેયસ ઐયર નહીં રમી શકે? જાણો હેલ્થ અપડેટ
જો તમે ટ્રેનમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોય તો થોભી જજો,રેલ્વેએ 3 મહિના સુધી રદ કરી છે 16 એક્સપ્રેસ ટ્રેન
જો તમે ટ્રેનમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોય તો થોભી જજો,રેલ્વેએ 3 મહિના સુધી રદ કરી છે 16 એક્સપ્રેસ ટ્રેન
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
Embed widget